બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Debate on inflation in Parliament after Finance Minister Sitharaman recovers - Union Minister assures opposition
Hiralal
Last Updated: 04:54 PM, 25 July 2022
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષને જવાબ આપ્યો છે. વિપક્ષની મોંઘવારી પરની ચર્ચાની માગ પર બોલતા જોશીએ કહ્યું કે આ મામલો નાણા મંત્રાલય સાથે સંબંધિત છે કારણ કે ત્યાં મોંઘવારી, જીએસટી વગેરે જેવી બાબતો છે અને માત્ર તેઓ (નાણામંત્રી) જ સાચો જવાબ આપી શકે છે. મેં નાણામંત્રી સાથે વાત કરી છે અને તેઓ ચર્ચા કરવા માટે સંમત થયા છે. તેઓ સ્વસ્થ થશે અને તેની ચર્ચા કરશે. વિપક્ષો ખાસ કરીને કોંગ્રેસ આ અંગે ચર્ચા કરવા માંગતા નથી.
यह मामला वित्त मंत्रालय से जुड़ा है क्योंकि इसमें मंहगाई, GST आदि चीज़ें हैं और वही (वित्त मंत्री) इसका सही जवाब दे सकती हैं। मेरी वित्त मंत्री से बात हुई है और वे चर्चा के लिए सहमत हैं। वे स्वस्थ होकर इस पर चर्चा करेंगी। विपक्ष खासकर कांग्रेस इस पर चर्चा नहीं चाहती:प्रह्लाद जोशी pic.twitter.com/9VBlbwtteY
— ANI_HindiNews (@AHindinews) July 25, 2022
નાણામંત્રી સાજા થાય પછી મોંઘવારી પર ચર્ચા
જોશીએ કહ્યું કે મેં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે ફોન પર વાત કરી છે અને તેમને સ્પષ્ટતા કરી છે કે નાણામંત્રીની તબિયત ખરાબ છે અને તેઓ સ્વસ્થ થયા બાદ મોંઘવારી મુદ્દે ગૃહમાં ચર્ચા કરવામાં આવશે. અમે ગૃહને સરળતાથી ચાલે તે માટે તેમનો સહકાર પણ માંગ્યો છે.
मैंने मल्लिकार्जुन खड़गे जी से फोन पर बात की है और उनको स्पष्ट किया है कि वित्त मंत्री की तबियत खराब है और उनके ठीक होने के बाद सदन में मंहगाई पर चर्चा की जाएगी। हमने उनसे सदन को सुचारू रूप से चलने देने के लिए भी उनसे सहयोग मांगा है: केंद्रीय संसदीय कार्य मंत्री प्रह्लाद जोशी pic.twitter.com/W21gr3Va4w
— ANI_HindiNews (@AHindinews) July 25, 2022
સરકાર મોંઘવારી પર ચર્ચા કરવા તૈયાર
કેન્દ્રીય મંત્રી પીષુય ગોયેલે એવું જણાવ્યું કે સરકાર મોંઘવારીના મુદ્દે સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે પરંતુ વિપક્ષ ચર્ચાથી ભાગી રહ્યો છે.
Delhi | Govt is ready for talks on inflation as we want people to know what steps we've taken to keep inflation low as compared to other countries. Opposition is running away from the debate as they know they will be exposed: Union Minister Piyush Goyal pic.twitter.com/5yWeNfvUw2
— ANI (@ANI) July 25, 2022
કોંગ્રેસ નેતા ખડગેએ મોઁઘવારી પર ચર્ચાની કરી હતી માગ
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડેગએ લોકસભામા મોંઘવારી પર ચર્ચાની માગ કરી હતી જેને લઈને આજે સંસદીય બાબતોના મંત્રીએ તેમને ખાતરી આપી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh