બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Chardham Yatra 2023 dur to bed weather kedarnath yatra registration banned till 15 may
Arohi
Last Updated: 10:42 AM, 9 May 2023
કેદારનાથ ધામની યાત્રા માટે રજીસ્ટ્રેશન પર હવે 15 મે સુધી રોક લગાવવામાં આવી છે. સંયુક્ત નિર્દેશક પર્યટન યોગેન્દ્ર ગંગવારે જણાવ્યું કે હવામાન વિભાગના પૂર્વાનુમાનને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
15 મે સુધી નવા રજીસ્ટ્રેશન પર રોક લગાવવામાં આવી છે. પરંતુ જે યાત્રી પહેલા રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે તે યાત્રા કરી શકશે. જણાવી દઈએ કે 13 મે સુધી કેદારનાથ માટે 1.45 લાખ યાત્રી રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.
કેદારનાથ ધામમાં 1.75 લાખ યાત્રી કરી ચુક્યા છે દર્શન
ચારધામ યાત્રામાં અત્યાર સુધી દર્શન કરનાર તીર્થયાત્રીઓના આંકડા પાંચ લાખને પાર થઈ ચુક્યા છે. કેદારનાથ ધામમાં સૌથી વધારે 1.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે.
પર્યટન વિભાગની તરફથી જાહેર રિપોર્ટ અનુસાર 22 એપ્રિલથી 7 મે સુધી કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં 505286 લાખથી વધારે યાત્રીઓએ દર્શન કર્યા છે. તેમાં કેદારનાથ ધામમાં 1.75 લાખ, બદરીનાથમાં 1,18,116, ગંગોત્રીમાં 1.13 લાખ, યમુનોત્રી મંદિરમાં એક લાખ શ્રદ્ધાળુ દર્શન કરી ચુક્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh