બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / રસોડામાં આ વસ્તુઓને ખાલી ન થવા દો, નહીં તો ખરાબ સમય શરૂ થવામાં વધુ સમય નહીં લાગે

Vastu Tips for Kitchen / રસોડામાં આ વસ્તુઓને ખાલી ન થવા દો, નહીં તો ખરાબ સમય શરૂ થવામાં વધુ સમય નહીં લાગે

Last Updated: 03:32 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રસોડું ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. માન્યતાઓ અનુસાર માતા અન્નપૂર્ણા રસોડામાં નિવાસ કરે છે

વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે દરેક વસ્તુને યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે. રસોડું ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. માન્યતાઓ અનુસાર માતા અન્નપૂર્ણા રસોડામાં નિવાસ કરે છે. તો ચાલો જાણીએ રસોડામાં કઈ વસ્તુ ક્યારેય ખાલી ન રાખવી જોઈએ.

Kitchen-vastu.jpg

વાસ્તુશાસ્ત્રમાં રસોડા સાથે જોડાયેલા ઘણા નિયમો છે, જો તેનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિ જીવનમાં શુભ પરિણામ મેળવી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવું પણ વર્ણન છે કે રસોડામાં શું ક્યારેય ખાલી ન રાખવું જોઈએ, નહીં તો વ્યક્તિને નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

kitchen.jpg

મીઠું ખાલી ન થવા દો

ઘણા લોકોને રસોડાની વસ્તુઓ જેવી કે મસાલા સંપૂર્ણપણે ખલાસ થયા પછી જ ખરીદવાની આદત હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર જે પણ વાસણમાં તમે મીઠું રાખો છો, તેને ક્યારેય ખાલી ન થવા દેવું જોઈએ. તેનાથી જીવનમાં નકારાત્મકતા વધી શકે છે. આ સાથે જ તમારે તમારા રસોડામાં ક્યારેય પણ સરસવનું તેલ ખતમ ન થવા દેવું જોઈએ.

હળદરને ખતન ન થવા દો

હળદર એ રસોડામાં આવશ્યક મસાલો છે. તેના વિના વાનગીનો સ્વાદ અધૂરો રહે છે. આ ઉપરાંત શુભ કાર્યોમાં પણ તેનો વિશેષ ઉપયોગ થાય છે. વાસ્તુ અનુસાર રસોડામાં હળદરની ખુટવા ન દેવી જોઇએ. હળદર ખતમ થાય તે પહેલા તેને ખરીદવી જોઇએ.

આ પણ વાંચોઃ ઉનાળામાં આગઝરતી ગરમીથી મળશે રાહત, કરો આ જડીબુટ્ટીઓનું સેવન

પૈસા સંબંધિત સમસ્યાઓ આવી શકે છે

ભારતીય સંસ્કૃતિમાં લોટ એ આપણા આહારનો આવશ્યક ભાગ છે. તેનો ઉપયોગ મોટાભાગની વાનગીઓમાં થાય છે. વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો તમારા રસોડામાં લોટ ખતમ થઈ જાય છે, તો તેનાથી માન-સન્માનનું નુકસાન થઈ શકે છે. આ સાથે ચોખાને પણ ક્યારેય ખતમ ન થવા દેવા જોઈએ, કારણ કે તે શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. જ્યારે તે સમાપ્ત થાય ત્યારે પૈસા સંબંધિત સમસ્યાઓ આવી શકે છે.

(નોધ: આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓમાંથી એકત્રિત કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. આ માન્યતાઓ સાચી હોવાનો અમે દાવો કરતા નથી. ઉપયોગ કરતા પહેલા આ વિષયના નિષ્ણાતની સલાહ લો.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ