બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / જમવાનું હાથેથી ખાવું ફાયદાકારક કે ચમચીથી? જાણો શું કહે છે વિજ્ઞાન અને આયુર્વેદ
Last Updated: 10:46 PM, 27 April 2024
ભાત હોય કે સાંભાર દરેકને ચમચીથી ખાવાની વસ્તુઓ ખાવાનું પસંદ હોય છે. જો કે, દક્ષિણ ભારતમાં આ બધી વસ્તુઓ હાથ વડે ખાવામાં આવે છે. જો કે આજકાલ લોકો રોટલી ચમચી કે કાંટા વડે પણ ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે હાથ વડે ખાવાનું ખાવું શ્રેષ્ઠ છે. વેદોમાં પણ હાથ વડે ખાવાના ફાયદા જણાવવામાં આવ્યા છે. સાથે જ વિજ્ઞાન પણ હાથ વડે ખાવાના ફાયદા વિશે જણાવે છે. અહીં જાણો શા માટે તમારે હાથ વડે ખાવું જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
આયુર્વેદિક નિષ્ણાંતો પણ હાથ વડે ખાવાની સલાહ આપે છે અંગે એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે આયુર્વેદ અનુસાર હાથ વડે ખાવાથી માત્ર સ્વાસ્થ્યપ્રદ નથી પરંતુ તમારી ઇન્દ્રિયો અને પાચન માટે પણ ફાયદાકારક છે. આયુર્વેદ કહે છે કે દરેક આંગળી પાંચ તત્વોમાંથી એકનું પ્રતિનિધિત્વ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે આપણા હાથથી ખાઈએ છીએ, ત્યારે આપણે એવી ચેષ્ટા કરીએ છીએ જે આ તત્વોને સક્રિય કરે છે અને આપણા શરીરમાં ઊર્જાને સંતુલિત કરે છે. વધુમાં જ્યારે આપણે આપણા ખોરાકને આપણી આંગળીઓ વડે સ્પર્શ કરીએ છીએ, ત્યારે આપણે આપણા મગજને સંદેશ મોકલીએ છીએ કે આપણે ખાવા માટે તૈયાર છીએ, જે આપણા પેટ અને અન્ય પાચન અંગોને પાચનની પ્રક્રિયા માટે તૈયાર કરે છે.
વિજ્ઞાન અનુસાર હાથ વડે ખોરાક ખાવાથી પાચનક્રિયા સુધરે છે કારણ કે હાથોમાં કેટલાક બેક્ટેરિયા હોય છે જે હાનિકારક નથી હોતા પરંતુ શરીરને પર્યાવરણના વિવિધ હાનિકારક કીટાણુઓથી બચાવે છે. જો કે, જમતા પહેલા તમારા હાથને સારી રીતે સાફ કરવાની સલાહ આપવામાં આવે છે.
વધુ વાંચો : ઉનાળામાં ભૂલથી પણ ન ખાતા આ 10 ફૂડ, હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનનો રહેશે ખતરો
હાથ વડે ખાવાથી આપણે શું ખાઈએ છીએ, કેટલું ખાઈએ છીએ અને કેટલી ઝડપથી ખાઈએ છીએ તેના વિશે વધુ સાવચેત રહેવામાં મદદ કરે છે, આ બધું સ્વસ્થ પાચન માટે મહત્વપૂર્ણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT