અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણી બાદ એગ્ઝિટ પોલમાં ભાજપને જીત મળી રહી છે. જોકે ગુજરાતમાં સત્તા પલ્ટો થાય અને કોંગ્રેસની સરકાર આવે તેના માટે કોંગ્રેસ દ્વારા મંત્રીમંડળમાં કોને સમાવેશ કરવો તેના માટે ચર્ચાઓ ચાલી રહી છે.