બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / બિઝનેસ / Extra / vaya-vandana-yojana-for-old-age-get-8-percent-interest-not-feel-gst

NULL / વૃદ્ધો માટે શરૂ 'વય વંદન યોજના' મળશે 8 ટકા વ્યાજ નહીં લાગે GST

vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નાણામંત્રી અરૂણ જેટલી આજે દિલ્લીમાં પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો શુભારંભ કરવાના છે. પ્રધાનમંત્રી વય વંદના યોજના ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એક પેંશન યોજના છે. જે વિશેષ રીતે 60 વર્ષથી વધારે ઉંમરના વરષ્ઠિ નાગરિકો માટે છે. આ યોજના 4 મે 2017થી 3 મે 2018 સુધી ઉપલબ્ધ હશે. આ યોજનાને ભારતીય જીવન વીમા નિગમના માધ્યમથી ઓફલાઇનની સાથે ઓનલાઇન પણ ખરીદી શકાશે. ભારતીય જીવન બીમા નિગમને આ યોજનાનું સંચાલન કરવાનો વિશેષાધિકાર આપવામાં આવ્યો છે.

કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી આજે એક નવી પેન્શન યોજના લોન્ચ કરશે. આ એક એવી પેન્શન યોજના છે જેના પર આઠ ટકાના દરે વ્યાજ મળશે અને તેના પર કોઈ જીએસટી લાગશે નહીં. આજે નાણાપ્રધાન અરુણ જેટલી વિધિવત રીતે પ્રધાનમંત્રી વય વંદના યોજના લોન્ચ કરશે. આ યોજનાનું શ્રેષ્ઠ પાસું એ છે કે બચત પર આઠ ટકાના દરે નિયત વ્યાજ મળતું રહેશે.

આ એક એવી પેન્શન યોજના છે જે ૬૦ વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના આજે વિધિવત્ લોન્ચ કરવામાં આવશે પરંતુ તે ૩ મે ૨૦૧૮ સુધી ઉપલબ્ધ રહેશે.

આ યોજના મર્યાદિત સમય માટેની છે. જો તમે તેનો લાભ લેવા ઈચ્છતા હો તો તાત્કાલિક આ યોજનામાં જોડાઈ જશો એવું કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ યોજના ૧૦ વર્ષ માટે પ્રતિ વર્ષ આઠ ટકાના દરે માસિક આવકનું નિશ્ચિત રિટર્ન સુનિશ્ચિત કરે છે. ૧૦ વર્ષની પોલિસીની મુદ્દતના અંત સુધી પેન્શન ધારક જીવિત રહેશે તો આ યોજનાના બજાર મૂલ્યો સાથે પેન્શનના આખરી હપ્તાની ચૂકવણી કરવામાં આવશે.

ત્રણ વર્ષની પોલિસીના અંતે બજાર મૂલ્યના ૭૫ ટકા સુધીની લોન પણ આ પોલિસી પર આપવામાં આવશે. લોનનું વ્યાજની ચૂકવણી પેન્શનના હપ્તાથી કરવામાં આવશે. 

વય વંદના યોજના
વૃદ્ધો માટે શરૂ વય વંદન યોજના
આજથી શરૂ થશે વય વંદન યોજનાની શરૂઆત
નાણામંત્રી અરૂણ જોટલી કરશે યોજનાનું શુભારંભ
60 વર્ષછી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે યોજના
4 મે 2017થી 3 મે 2018 સુધી ચાલશે આ યોજના
ભારતીય જીવન બીમા નિગમ કરશે યોજનાનું સંચાલન

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ