જેમણે કોઇ દિવસ કલ્પના નહોતી કરી એમના ખેતરો સુધી પાણી પહોંચાડ્યું: PM
અમે આગામી 100 વર્ષને ધ્યાનમાં રાખી કામો કર્યા: PM
અમે ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી આગળ વધીએ છીએ: PM
2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક: PM
70 વર્ષ સુધી એક જ પરિવારે દેશ પર રાજ કર્યુ: PM
ચોર-લૂંટારુઓને ગુજરાત લૂંટવા નહીં દઇએ: PM
CM હતો ત્યારે યુરિયા માટે વર્ષમાં 3 વખત કેન્દ્રસરકારને પત્ર લખતો: PM
ખેડૂતોના નામે યુરિયા ફેક્ટરીઓમાં જતુ હતુ: PM
મોદીની વિરૂદ્ધ બોલવાવાળાઓના દુખે છે પેટ કુટે છે માથા: PM
આજે યુરિયા માટે દેશમાં ક્યાય રાડ પડતી નથી: PM
ભારત સરકારે ખેડૂતોને મુલ્ય વૃદ્ધી થાય તે દિશામાં નવુ પગલુ ભર્યુ: PM
ગામડે ગામડે ખેડૂતો મધમાખી ઉછેર કરી શકે તે માટે પગલા ભર્યા: PM
ગુજરાતમાં કાયમી DGPની નિમણૂકનો મામલો
ચૂંટણી પંચે હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવા માગ્યો સમય
5 ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ
હાઇકોર્ટે જવાબ રજૂ કરવા કર્યો આદેશ
GST ને લઈ PM મોદીના કોંગ્રેસ પર પ્રત્યાઘાત
G-ગ્રાન્ડ S-સ્ટૂપિડ T-થોટ લઈને કેટલાક લોકો ફરી રહ્યા છે: PM
ઉલ્લેખનીય છે કે મોરબી સભા સંબોધ્યા બાદ સવારે 11 વાગ્યે પ્રધાનમંત્રી મોદી સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે પહોંચશે. પ્રાચીથી પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવના દર્શને જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી બપોરે 1.30 વાગ્યે પાલિતાણા ખાતે રેલીને સંબોધીત કરવાના છે. જે બાદ બપોરે 3.30 વાગ્યે નવસારી ખાતે જનસભાને સંબોધીત કરશે. અને જે બાદ ત્યાંથી સીધા દિલ્લી જવા માટે રવાના થશે.