બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / ધર્મ / લાઈફસ્ટાઈલ / સંબંધ / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
Last Updated: 10:30 PM, 2 May 2024
ઘરમાં પરિવારમાં આપણે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે તેના માટે અનેક કારણો હોય છે પરંતુ તમે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર હોય તો દરેક સમસ્યા દૂર થઇ જાય છે. પરંતુ તમારે ઘરમાં ધન ટકતુ ન હોય તો તેના માટે કયા કારણો જવાબદાર હોય છે તે તમને જણાવીશું.
ADVERTISEMENT
તરક્કી અટકી જાય છે
ADVERTISEMENT
મોટાભાગના લોકો રાત્રે આસપાસ પડેલા વાસણો છોડીને સવારે ધોઈ નાખે છે. જે શાસ્ત્રો અનુસાર યોગ્ય નથી. જેના કારણે દેવી લક્ષ્મી લાંબા સમય સુધી ઘરમાં વાસ નથી કરતી અને પ્રગતિના માર્ગો બંધ થઈ જાય છે.
મા લક્ષ્મીની પૂજા
માત્ર દેવી લક્ષ્મીની પૂજા જ નહી પરંતુ ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો. તેથી જ તેમને લક્ષ્મી નારાયણ કહેવામાં આવે છે. તેથી, દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે, દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો.
મોળા સૂવાથી નુકશાન
શાસ્ત્રોમાં સૂવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે અને સૂર્યોદય પહેલા જાગવું અને રાત્રે સૂવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આળસના કારણે કેટલાક લોકો સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂઈ જાય છે, આમ કરવાથી ઘરમાં પૈસાની તંગી રહે છે.
ઘર સાફ કરવું ખોટુ
જો તમે સૂર્યાસ્ત પછી ઘર સાફ કરો છો તો તે દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે. સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને સૂર્યાસ્ત સમયે ઘર સાફ કર્યા પછી દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે.
ચૂલ્હા પર આ ચિજ ના રાખો
પુરાણો અનુસાર સ્ટવ પર ખાલી વાસણ રાખવાથી ઘરમાં ક્યારેય પણ આશીર્વાદ નથી આવતા. રસોડા અને મંદિરને સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને તેમાં દેવી-દેવતાઓનો વાસ છે.
એક હાથથી આ ભૂલ ન કરો
એક હાથે ક્યારેય ચંદન ન લગાવવું જોઈએ, આમ કરવાથી દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે અને વ્યક્તિને પૈસાની તંગીનો સામનો કરવો પડે છે.
મહિલાઓનું અપમાન ન કરો
ઘરમાં કે બહાર ક્યાંય પણ મહિલાઓનો અનાદર ન કરો, કારણ કે તેમનામાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. જ્યાં લોકો મહિલાઓનું અપમાન કરે છે અથવા મારપીટ કરે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT