બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ધર્મ / લાઈફસ્ટાઈલ / સંબંધ / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા

Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા

Last Updated: 10:30 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકો રાત્રે આસપાસ પડેલા વાસણો છોડીને સવારે ધોઈ નાખે છે. જે શાસ્ત્રો અનુસાર યોગ્ય નથી

ઘરમાં પરિવારમાં આપણે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે તેના માટે અનેક કારણો હોય છે પરંતુ તમે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર હોય તો દરેક સમસ્યા દૂર થઇ જાય છે. પરંતુ તમારે ઘરમાં ધન ટકતુ ન હોય તો તેના માટે કયા કારણો જવાબદાર હોય છે તે તમને જણાવીશું.

01-rasoda-vasan

તરક્કી અટકી જાય છે

મોટાભાગના લોકો રાત્રે આસપાસ પડેલા વાસણો છોડીને સવારે ધોઈ નાખે છે. જે શાસ્ત્રો અનુસાર યોગ્ય નથી. જેના કારણે દેવી લક્ષ્મી લાંબા સમય સુધી ઘરમાં વાસ નથી કરતી અને પ્રગતિના માર્ગો બંધ થઈ જાય છે.

laxmi ji.jpg

મા લક્ષ્મીની પૂજા

માત્ર દેવી લક્ષ્મીની પૂજા જ નહી પરંતુ ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો. તેથી જ તેમને લક્ષ્મી નારાયણ કહેવામાં આવે છે. તેથી, દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે, દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો.

sleep_18

મોળા સૂવાથી નુકશાન

શાસ્ત્રોમાં સૂવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે અને સૂર્યોદય પહેલા જાગવું અને રાત્રે સૂવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આળસના કારણે કેટલાક લોકો સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂઈ જાય છે, આમ કરવાથી ઘરમાં પૈસાની તંગી રહે છે.

04savarani

ઘર સાફ કરવું ખોટુ

જો તમે સૂર્યાસ્ત પછી ઘર સાફ કરો છો તો તે દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે. સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને સૂર્યાસ્ત સમયે ઘર સાફ કર્યા પછી દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે.

rasoda-vasan

ચૂલ્હા પર આ ચિજ ના રાખો

પુરાણો અનુસાર સ્ટવ પર ખાલી વાસણ રાખવાથી ઘરમાં ક્યારેય પણ આશીર્વાદ નથી આવતા. રસોડા અને મંદિરને સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને તેમાં દેવી-દેવતાઓનો વાસ છે.

06 chandan_1

એક હાથથી આ ભૂલ ન કરો

એક હાથે ક્યારેય ચંદન ન લગાવવું જોઈએ, આમ કરવાથી દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે અને વ્યક્તિને પૈસાની તંગીનો સામનો કરવો પડે છે.

depression-1

મહિલાઓનું અપમાન ન કરો

ઘરમાં કે બહાર ક્યાંય પણ મહિલાઓનો અનાદર ન કરો, કારણ કે તેમનામાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. જ્યાં લોકો મહિલાઓનું અપમાન કરે છે અથવા મારપીટ કરે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ