ગાંધીનગરઃ આજે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. જેમાં આંગણવાડીની બહેનો શિક્ષકો વિદ્યાર્થીઓ ખેડૂતો કરાર આધારીત કર્મચારીઓ અને મહિલા કર્મચારીઓ સહિતની અનેક જાહેરાતો કરવામાં આવી છે.
ગુજરાત સરકારે આંગણવાડીની બહેનો માટે મહત્વની જાહેરાત કરી છે. જેમાં આંગણવાડી બહેનોના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા 50 ટકા વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં 40 હજાર આશાવર્કરોને લાભ મળશે. જેનો 58 કરોડનો બોજો સરકાર પર વધશે.
ગુજરાત સરકારની આંગણવાડીની બહેનોને લઇ મહત્વની જાહેરાત