બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / hdfc-bank-revises-saving-bank-interest-rate

NULL / તમારું HDFC માં અકાઉન્ટ હોય તો જરૂરથી વાંચો

Published By: vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હી: ખાનગી ક્ષેત્રની HDFC બેંકના બચત બેંક ખાતા પર મળનારું વ્યાજ દરમાં 0.50 ટકાના કાપ મૂકીને 3.5 ટકા કરી દીધો છે. આ કાપ 50 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર કરવામાં આવી છે. બેંક 50 લાખ રૂપિયાછી વધારે જમા વાળા ખાતા પર 4 ટકા વ્યાજ આપતી રહેશે. 

જો કે HDFC બેંકના એક અધિકારીએ જણાવ્યું છે કે 'બચત દરની સમીક્ષા બાદ જો ગ્રાહક પોતના ખાતામાં 50 લાખ રૂપિયા અથવા એનાથી વધારે રાખશે તો વર્ષે 4 ટકા વ્યાજ મળતું રહેશે. જે ગ્રાહકોના ખાતામાં 50 લાખથી ઓછા હશે એમને વર્ષે 3.5 ટકા વ્યાજ મળશે. નવા દરો 19 ઓગસ્ટથી અસર કરશે.'

ઉલ્લેખનીય છે કે આ પહેલા એસ.બી.આઇ એ એક કરોડ રૂપિયા અને એનાથી ઓછી જમા રાશિ વાળા બચત ખાતા પર વ્યાજ દર 0.5 ટકા ઘટીને 3.5 ટકા કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક્સિસ બેંક તથા સાર્વજનિક ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ પણ બચત ખાતાઓમાં 0.5-0.5 ટકાનો કાપ મૂકે છે. આ કાપ 50 લાખ રૂપિયા સુધીની બચત જમા વાળા ખાતા માટે કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ