ગાંધીનગર: આજરોજ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજરોજ પત્રકાર પરીષદ યોજી મહત્વની જાહેરાત કરી છે. ડે. સીએમએ ટોલ ટેક્સ મુદ્દે અગત્યની જાહેરાત કરી છે.
- ઔડાના રીંગરોડ પર ટોલ ટેક્સ પર મુકિત
- માર્ગ મકાન રોડ પરનો ટોલ ટેક્સ માફ
- માર્ગ-મકાન વિભાગમાં આવતા રોડનો ટોલ ટેક્સ માફ
- મોટા સીટીમાં રીંગ રોડ પરનો ટોલટોક્સ માફ
- ટુ-વ્હીલર મોટરકાર રીક્ષાચાલકોએ નહી ભરવો પડે ટોલટેક્સ
- વર્ષે 8 કરોડ રુપિયા રાજય સરકાર ટોલ કંપનીને ચૂકવી આપશે
- આવતીકાલથી નિર્ણયનો અમલ કરાશે
- આવતી કાલથી ઔડાના રીંગ રોડ પર ટોલ મુકિત
- રાજ્ય સરકાર વાહન ચાલકો તરફથી ટોલ ટેક્સ ચુકવશે
- વાહનચાલકોને નાણાંની બચત થશેઃ નીતિન પટેલ
- 11 હજાર વાહન ચાલકોનો ટોલ ટેક્સ સરકાર ચુકવશે
- પેસેન્જર રીક્ષા અને કારને ટોલ ટેકસમાંથી મુકિત
- વર્ગ-4ના કર્મચારીઓને લઇને મોટી જાહેરાત
- વર્ગ-4ના કર્મચારીઓને રૂ.13 500ની મર્યાદામાં બોનસ ચુકવાશે
- વર્ગ 4 ના કર્મચારીઓને દિવાળી બોનસ
- 35 હજાર કર્મચારીઓને 3500નુ દિવાળી બોનસ અપાશે
- રોજમદાર તરીકે કામ કરતા લોકોને કાયમી કરાશે
- 162 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકા સફાઈ કર્મીઓને કાયમી કરાશે
- ન.પા અને મનપાના સફાઇ કામદારોને કાયમી કરાશે
- 162 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓને કાયમી કરાશે
- મનપા અને ન.પાને પગારની 48 ટકા રકમ રાજ્ય સરકાર ચુકવશે
- કર્મચારીના મૃત્યુ બાદ પરિવારના સભ્યને નોકરી અપાશે
- ન.પા અને મનપામાં કર્મચારીના અકસ્મિક મૃત્યુ અંગે સરકારની જાહેરાત
- કાયમી કર્મચારીઓને વિવિધ લાભો મળી શકશે
- કર્મચારીઓને રાજ્ય સરકાર તરફથી મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત
- રાજ્યના કર્મચારીઓને 1 ટકાનુ મોંઘવારી ભથ્થુ અપાશે
- પેન્શરોને પણ મોંઘવારી ભથ્થામાં 1 ટકાનો વધારો
- 8 લાખથી વધુ પેન્શનરોના મળશે મોંઘવારી ભથ્થુ
- રાજ્યના 8 30 764 કર્મચારીઓને લાભ મળશે
- સરકાર પર 250 કરોડથી વધુનો બોજ પડશે
- નવા મકાનના બાંધકામમાં પાર્કિંગ વ્યવસ્થા ફરજિયાત
- ફ્લેટના નિર્માણમાં ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ માટે ખુલ્લો રાખવો ફરજિયાત
- કોમન પ્લોટમાં 50 મીટર સુધીના બાંધકામને મંજૂરી
- 2022 સુધી લોકોને પોતાનું ઘર મળી રહે તે માટે સરકાર પ્રયાસરત
- પાટીદારો સામે કેસ પરત ખેંચવાનો મામલે સરકારનું નિવેદન
- ગઇકાલ સુધીમાં વધુમાં 136 કેસ પાછા ખેંચાશે
- રાજ્ય સરકાર પાટીદારો સામેના 136 પાછા ખેચશે
- અગાઉ 110 કેસ પાછા ખેચાઇ ચુક્યા છે 235 કેસો સરકારે પાછે ખેંચયા
- પાટીદારોના કેસો સામે રાજ્ય સરકાર ઝડપી કાર્યવાહી કરશે
- રેલવેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારે અરજી કરી છે
- પત્ર લખીને કેસ પરત ખેંચવા અરજી કરી છે
- કેસ પાછા ખેટવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે
- આંદોલન પછીના કેસ એકત્રિત કરવાની કાર્યવાહી થઇ રહી છે42 કેસ માટે સ્ક્રિનિંગ પ્રક્રિયા ચાલી રહી છે