ગાંધીનગર: આજરોજ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજરોજ પત્રકાર પરીષદ યોજી મહત્વની જાહેરાત કરી છે. ડે. સીએમએ ટોલ ટેક્સ મુદ્દે અગત્યની જાહેરાત કરી છે.
ઔડાના રીંગરોડ પર ટોલ ટેક્સ પર મુકિત
માર્ગ મકાન રોડ પરનો ટોલ ટેક્સ માફ
માર્ગ-મકાન વિભાગમાં આવતા રોડનો ટોલ ટેક્સ માફ
મોટા સીટીમાં રીંગ રોડ પરનો ટોલટોક્સ માફ
ટુ-વ્હીલર મોટરકાર રીક્ષાચાલકોએ નહી ભરવો પડે ટોલટેક્સ