બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમે પણ લસણના ફોતરાને નકામા સમજીને ફેંકી દો છો? તો એવું ના કરતા, તેના છે અનેક ફાયદા

હેલ્થ / શું તમે પણ લસણના ફોતરાને નકામા સમજીને ફેંકી દો છો? તો એવું ના કરતા, તેના છે અનેક ફાયદા

Last Updated: 01:53 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેને નકામા સમજીને ફેંકી દેવામાં આવે છે તે લસણના ફોતરા એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ, અને એન્ટી ફંગલથી ભરપૂર હોય છે. તે શરીરની અનેક સમસ્યાઓમાં ફાયદાકારક સાબીત થાય છે.

દરેક લોકો જાણે છે કે લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકરક છે પરંતુ ઓછા લોકો જાણતા હોય છે કે તેની ઉપરની છાલ પણ ગુણકારી હોય છે. ખોરાકમાં લસણનો ઉપયોગ સ્વાદ અને સુગંધ માટે થાય છે પરંતુ તેની ઉપરના ફોતરાને નકામા સમજીને ફેંકી દેવાય છે. પરંતુ આજે અમે તમને લસણના ફોતરાના ફાયદા વિશે જાણકારી આપીશું.

લસણના ફોતરાથી ગજબના બેનિફિટ મળે છે. તેનાથી અસ્થમા અને પગમાં આવતા સોજામાં પણ રાહત પોહચે છે. લસણના ઉપરના ફોતરા એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ, અને એન્ટી ફંગલથી ભરપૂર હોય છે. તેના ફોતરાના પાવડર પીઝા અને સેન્ડવીચમાં ઉપયોગ કરી શકાય છે.

સ્કિન

જે લોકોને સ્કિનનો પ્રોબ્લેમ રહે છે તેમના માટે લસણના ફોતરા ફાયદાકરક સાબીત થાય છે. ખુજલીમાં પણ રાહત આપે છે. તેના ફોતરાને પાણીમાં થોડા કલાકો સુધી પલાળીને રાખીને તેને ખુજલીવાળા એરિયામાં લગાવાથી ખુજલી અને ઇરીટેશનની સમસ્યાથી રાહત મળે છે. તેનાથી પિંપલ પણ મટે છે.

અસ્થમા

જે લોકોને અસ્થમાનો પ્રોબ્લેમ રહે છે તેમના માટે લસણના ફોતરા ગુણકારી સાબીત થાય છે. તેના છોતરાને વાટીને તેને મધ સાથે સવાર સાંજ સેવન કરવાથી અસ્થમામાં રાહત મળે છે.

પગના સોજા

જો તમને પગમાં સોજાની તકલીફ રહે છે તો લસણના ફોતરાનો ઉપયોગ કરી શકો છો. ગરમ પાણીમાં લસણના ફોતરા નાખી તેમાં થોડા સમય સુધી પગ ડુબાડીને રાખો. આવું કરવાથી પગના સોજા ઓછા થવા માંડશે અને દર્દ પણ દૂર થશે.

વધુ વાંચોઃ અકલ્પનીય! Apple iPhone 15 માત્ર 15000માં? જલ્દી કરો, જાણો શું છે આકર્ષક ડીલ

વાળ

લસણના છોતરાને પાણીમાં ગરમ કરીને તેને વાળમાં લગાવવાથી વાળ સબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે. જેમાં ડેન્દ્રૂફ કે ખણ આવવી જેવી સમસ્યા દૂર થાય છે.

Disclaimer: અહીંયા રજૂ કરેલી વિગતો વિવિધ મીડિયા રિપોર્ટ અને ઘરેલુ નુસ્ખા મુજબની છે. જેથી તમારે આ માહિતીનું અનુકરણ કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ