-
Rajkot News: પરશોતમ રૂપાલાએ કહ્યું કે, મારી ભૂલનો હું જ જવાબદાર છું અને ફરી એક વાર ક્ષત્રિય સમાજની માફી માંગું છું,
-
Ahmedabad news: DGCA દ્વારા મંજૂરી મળ્યા બાદ 31 માર્ચ 2024થી અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થાય તેવી શક્યતાઓ છે
-
આમ તો નરેશ પટેલએ ઉપસ્થિત પત્રકારોને રાજકીય બાબતો કે ચૂંટણીને લગતા સવાલ ન પૂછવા વારંવાર કહ્યુ હતું.. પરંતુ પત્રકારોએ વળી-વળીને તેમને ચૂંટણી અને પાટીદાર રાજનીતી સુધી ખેંચવા પ્રયાસ કર્યો હતો.
-
Heart attack news: ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આજે ફરી હાર્ટ એટેકથી મોતની બે ઘટના સામે આવી છે, વલસાડમાં ગિટાર આર્ટિસ્ટ અને સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારમાં 27 વર્ષના યુવાનનું હાર્ટ એટેક મોત થયું છે