-
શેરબજારમાં ઘટાડો યથાવત છે. મંગળવારે BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બંને મોટા ઘટાડા સાથે બંધ થયા. બજારમાં આ ઘટાડાનું કારણ શું હતું? ચાલો તમને જણાવીએ 5 મોટા કારણો...
-
ભાજપે કેતન ઇનામદારને ગાંધીનગરમાં બેઠક કરી મનાવી લીધા પરંતુ હવે પુર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપ પર આક્ષેપ કર્યા
-
સાવલીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કેતન ઇનામદાર માની ગયા છે. ગાંધીનગરમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ નેતૃત્વ સાથે બેઠક બાદ રાજીનામું પરત ખેચ્યુ છે.
-
પોરબંદર જિલ્લામાં કોંગ્રેસના કદાવર નેતા કહેવાતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યા બાદ પોરબંદરમાં કોંગ્રેસનો સફાયો થઇ રહ્યો છે