-
પોરબંદર લોકસભા બેઠક પર મનસુખ માંડવિયાએ કહ્યું કે હું બહુ એડવાન્સ કહેવા નથી માંગતો પરંતુ લોકો યાદ કરશે કે એક લોકપ્રતિનિધિ તરીકે મનસુખ માંડવિયાએ કેટલો જવાબદારીપૂર્વકનો વ્યવહાર કર્યો હતો.
-
પોરબંદર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે લલિત વસોયાએ કહ્યું કે પાંચ વર્ષમાં પોરબંદરની જનતાના પ્રશ્નોનો કોઇ ઉકેલ આવ્યો નથી, તમામ વર્ગો ભાજપથી નારાજ છે
-
મતદાન કરતા સમયે શું શું ધ્યાન રાખવું જરૂરી છે? | Daily Dose
-
આજે લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે મતદાન થયું છે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું.