FOLLOW US
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 14,092 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોના સંક્રમણને કારણે 41 લોકોએ જીવ ગુમાવ્યા
સાબરકાંઠાના વિજયનગરમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકી જતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, હરણાવ નદીમાં ઘોડાપુર...
આગામી બે દિવસ દરમ્યાન ઉત્તર પ્રદેશ, બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં ઓછા વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા,...
રાજકોટમાં તિરંગાયાત્રાના કાર્યક્રમને લઇને પહોંચેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 24 પાકિસ્તાની હિન્દુ નાગરિકોને...
ફરી એકવાર ઝેરી દારૂને કારણે છેલ્લા 24 કલાકમાં 5 લોકોના મોત, મૃતકના પરિજનોએ દારૂ પીવાની વાતને સમર્થન આપ્યું
હવાઈ મુસાફરી કરનારા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ડોમેસ્ટિક વિમાન કંપની એર ઈંડિયાએ દેશમાં 24 વધારાની ફ્લાઈટ...
બિહારમાં સત્તા પરિવર્તન થતાં મહાગઠબંધનની સરકાર બની છે, નીતિશ કુમારના આ નિર્ણયથી ભાજપને ચોક્કસથી આંચકો લાગ્યો...
રક્ષાબંધનના તહેવારે શેરબજારના રોકાણકારોને ધનવાન કરી મૂક્યા છે. ગુરુવારે બેન્કિંગ, આઈટી શેરમાં જોરદાર તેજી આવતા...
પીએમ આવાસ યોજના હેઠળ સરકાર દેશના ગરીબ અને નબળા આર્થિક વર્ગના લોકોને પોતાનું ઘર આપે છે. આ યોજના દ્વારા એવા લોકોને...
કેરળના મલપ્પુરમમાં એક 42 વર્ષીય માંએ તેના 24 વર્ષના પુત્રની સાથે અભ્યાસ કર્યો અને હવે બંનેએ એકસાથે પીએસસીની...