FOLLOW US
ઝાલોદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
Bihar Political Crisis : બિહારના CM નીતિશ કુમારે રાજીનામું (Nitish Kumar Resigns As Bihar CM) આપતા રાજકારણ ગરમાયું છે અને ભાજપને જોરદાર ઝટકો લાગ્યો છે.
ચીઝનું રો-મટીરીયલ કર્ણાટકથી મંગાવવામાં આવતું હતું હવે નવો પ્લાન્ટ બનતા ચીઝ-સોસનો ઉત્પાદન ખર્ચ ઘટશે
બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમાર સીધા રાબડી દેવી આવાસ પહોંચ્યાં હતા અને ત્યાં તેજસ્વી...
તાજેતરમાં એક જર્નલમાં છપાયેલ સ્ટડી અનુસાર દેશમાં દારૂ પીનારા લોકોની સંખ્યા લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે.
જો તમે કેવાયસી કરાવી લીધું છે પણ તમે આવી ભૂલો કરી છે તો પણ આવનાર 12 હપ્તો અટકી શકે છે.
8 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને VTV Conclave યોજાઇ હતી. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ...
ઘણા સમયથી યૂઝર્સ એક ખાસ ફીચરની રાહ જોઈ રહ્યા હતા અને હવે આ ફીચરને વોટ્સએપે યૂઝર્સ માટે રોલઆઉટ કરી દીધું છે. તે છે...
ભારતમાં આવા ઘણા મંદિરો છે જેની સાથે અદ્ભુત અને અનોખી વાતો જોડાયેલી છે. આમાંનું એક મંદિર છે જે માત્ર રક્ષાબંધનના...
એજન્ટ થ્રુ વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો. ઓસ્ટ્રેલિયામાં ઝડપાયું ઈમિગ્રેશન કૌભાંડ. જેમાં બોગસ...