રાજ્યભરમાં આજે ST નિગમના કર્મચારીઓની હડતાળ, મુસાફરો અટવાયા
રાજ્યભરમાં આજે એસટી નિગમના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. પોતાની પડતર માગોને લઈને રાજ્યભરના એસટી નિગમના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.
કર્મચારીઓ મધરાતથી હડતાળ પર ઉતરતા મુસાફરો અટવાયા છે. વળી મુસાફરોને અન્ય બસનો વિકલ્પ ના મળતા બસ ડેપોમાં અટવાયા છે. જેના કારણે મુસાફર
|
પુલવામા હુમલા મામલે વધુ એક મોટો ખુલાસો, ભારત માટે પાક. સિવાયની બોર્ડર
જમ્મૂ-કાશ્મીરના પુલવામાને લઈને વધુ એક ખુલાસો થયો છે. આ આતંકવાદી હુમલામાં RDXનો ઉપયોગ કરાયો છે. RDX પાકિસ્તાનથી જ લાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે, પરંતુ આ વિસ્ફોટક લાવવામાં ભારત-પાકિસ્તાન બોર્ડરનો ઉપયોગ કરાયો નથી. અન્ય એક બોર્ડર હવે સંવેદનશીલ થઈ છે. કંઈ છે બોર્ડર તેના પર કરી
|
રાજકારણ શરૂઃ આ પૂર્વ મુખ્યમંત્રી બોલ્યાં, ઇમરાન ખાનને એક મોકો આપવો જોઈ
પુલવામાના આતંકી હુમલામાં શહીદ જવાનોની શહાદત પાછળ દેશમાં રાજકારણ રમાઈ રહ્યું છે. રાજકીય પક્ષો એકબીજા પર સામ સામે આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આ મામલે જમ્મુ કશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફતીએ ઈમરાન ખાનને એક મોકો આપવો જોઈએ તેવું નિવેદન કર્યું છે. હાલ આ નિવેદનને લઈને દેશમાં વિવાદ થયો છે.
|