-
સાવલીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કેતન ઇનામદાર માની ગયા છે. ગાંધીનગરમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ નેતૃત્વ સાથે બેઠક બાદ રાજીનામું પરત ખેચ્યુ છે.
-
પોરબંદર જિલ્લામાં કોંગ્રેસના કદાવર નેતા કહેવાતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યા બાદ પોરબંદરમાં કોંગ્રેસનો સફાયો થઇ રહ્યો છે
-
અમેરિકામાં વસતા ભારતીયોમાં ચિંતાનાં વાદળો ધીમે ધીમે ઘેરાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં રહસ્યમય સંજોગોમાં 10 ભારતીય વિદ્યાર્થીઓનાં મોત નિપજ્યા હતા. ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહેલ હુમલાને લઈ અમેરિકાની સરકાર...
-
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિલ્હીના મોવડી મંડળને સ્થાનિક સંગઠનના મજબૂત માણસને નવસારીથી લોકસભા ચૂંટણી લડાવવા રજૂઆત કરવામાં આવી છે