જ્ઞાનભક્તિ / વિનોદ શાસ્ત્રી પાસેથી જાણો શીઘ્ર વિવાહ માટેનો અચૂક ઉપાય ?

જો જગત જનની જગદંબાની કૃપા દષ્ટી મળી જાય તો જીવનના સઘળા કષ્ટોનું નિવારણ મળી જાય છે. વિવાહમાં વિલંબ થતો હોય અને વિવાહ માટે યોગ્ય યોગ ન બનતા હોય તો માતાજીની સાધનાથી આ સમસ્યાનું સમાધાન મેળવી શકાય છે. સંસ્કૃત આચાર્ય શાસ્ત્રીજી વિનોદ પંડ્યા પાસેથી જાણીશું કે ક્યા પ્રકારના શાસ્ત્રોક્ત પ્રયોગથી આ સમસ્યાનું સમાધાન મળી શકાય.

બ્રેકિંગ ન્યૂઝ