ગઇકાલે અષાઢી બીજના દિવસે આખો દિવસ નગરચર્ચા કર્યા બાદ ભગવાન જગન્નાથજી બલભદ્રજી અને સુભદ્રાજી આખી રાત રથ પર રહ્યા હતા. ત્યારે આજે વિધિવત રીતે પુજન અરચના કર્યા પછી ભગવાન જગન્નાથ પોતાના ગર્ભ ગૃહમાં વિધિવત રીતે બીરાજમાન થયા
મશહુર ગાયકા અનુરાધા પૌડવાલે જગન્નાથ મંદિરની મુલાકતા લીધી હતી. મંદિરમાં જગન્નાથજીના દર્શન કરી પુજા અર્ચના કરી ધાન્યતાનો અનુભવ કર્યો હતો. અનુરાધા પૌડવાલે મહાઆરતીમાં હાજરી આપી હતી.