ક્રિકેટ / વિરાટ અકળાયોઃ ‘ટીમ ઇન્ડિયાને અંદરોઅંદર લડાવવાનું બંધ કરો!’

“Don’t Endorse Idea Of Pitting Players Against Each Other” – Virat Kohli

શ્રીલંકા સામે ત્રીજી ટી-૨૦ મેચની સાથે શ્રેણી જીતી લીધા બાદ વિરાટ કોહલીએ એક મોટું નિવેદન આપ્યું છે. વિરાટ કોહલીએ મેચ પૂરી થયા બાદ કહ્યું, ''ટીમ ઇન્ડિયાને અંદરોઅંદર લડાવવાની કોશિશ થઈ રહી છે.'' વિરાટની આ વાત એ લોકોને ચૂપ કરાવવા માટે કહેવાઈ, જેઓ સતત કહી રહ્યા છે કે ટી-૨૦ વર્લ્ડકપમાં ઓપનર તરીકે શિખર ધવન અને કે. એલ. રાહુલમાંથી કોઈ એકનો જ ટીમમાં સમાવેશ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ