Hanuman Temples Of India: દેશભરમાં હનુમાનજીના ઘણા એવા દેવસ્થળ છે જ્યાં દર્શન માત્રથી જ ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. આ મંદિરોમાં દેશ-વિદેશથી લોકો દર્શન કરવા આવે છે. આવો જાણીએ ભારતમાં સ્થિત હનુમાનજીના આવા જ અમુક ખાસ મંદિરો વિશે.
મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર અથડાયા. આ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે. મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બંને સૈન્ય હેલિકોપ્ટર અથડાયા હતા.
કોઈપણ વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવાનું શરૂ થઈ જાય છે. આ દોષને કારણે લગ્નમાં પણ વિલંબ થાય છે. તેની અસર ઘટાડવા માટે હનુમાન જન્મોત્સવથી વધુ સારો દિવસ બીજો કોઈ ન હોઈ શકે.
ઈરાનના હુમલાના જવાબમાં 13-14 એપ્રિલના રોજ ઈઝરાયેલે ઈરાનના પરમાણુ પ્લાન્ટ પાસે મિસાઈલ હુમલો કર્યો હતો, આ વાતની પુષ્ટિ થઈ છે. પરંતુ એ વાત સામે આવી છે કે નેતન્યાહૂ ઈરાનને રાતોરાત તબાહ કરવા માંગતા હતા.
સાઉથ ઇન્ડસ્ટ્રીને ટક્કર આપવા માટે હવે બોલિવૂડની ફિલ્મોએ સારી કમાણી કરવી પડશે અને આ વાતની જવાબદારી કાર્તિક આર્યન, અજય દેવગન, અક્ષય કુમાર, શ્રદ્ધા કપૂર અને આમિર ખાન જેવા સ્ટાર્સ પર છે
Hanuman Jayanti 2024 વાત કરીએ નડિયાદમાં આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી ચમત્કારી મંદિર વિશે કે જયાં તમામ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને આ મંદિર લોકોની આસ્થા, વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે
મનીષા કોઇરાલાને પોતાની કારકિર્દીમાં એક વાતનો ખૂબ જ અફસોસ છે કે તે યશ ચોપરાની ફિલ્મમાં કામ શકી નથી. તેણે કહ્યું કે મારા ડરના કારણે મેં ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો, જેનો મને આજે પણ અફસોસ છે.
IPL 2024 મુંબઈ ઈન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં 9 વિકેટે એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં મુંબઈનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું ન હતું.
Hanuman Jayanti 2024: મહાભારત કાળ દરમિયાન પાંડવોએ યમુના નદીના કિનારે ઈન્દ્રપ્રસ્થ શહેરની સ્થાપના કરી હતી અને હનુમાનજી પ્રત્યેના લગાવને કારણે એ સમયે આ પ્રાચીન હનુમાન મંદિરની પણ સ્થાપના કરી હતી.
હુઆલીનના અગ્નિશામક વિભાગે જણાવ્યું હતું કે 3 એપ્રિલે આવેલા ભૂકંપ બાદ એક હોટલને ખરાબ રીતે નુકસાન થયું હતું અને ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપ બાદ તે વધુ નમેલી છે. જો કે, વિભાગે એ પણ માહિતી આપી હતી કે હાલમાં તે બિલ્ડિંગમાં હોટેલ ચલાવવામાં આવી રહી નથી.
Chaitra Purnam 2024 Shubh Muhurat: ચૈત્રી પૂનમના દિવસે સ્નાન અને દાન-પુણ્ય કરવાનું ખાસ મહત્વ હોય છે. ચૈત્રી પુનમ પર કરવામાં આવતા ઉપાય ખાસ ફળદાયી માનવામાં આવે છે. જાણો આજે કઈ વિધિથી પૂજા-પાઠ કરવા જોઈએ.
Hanuman Jayanti 2024: હિંદૂ ધાર્મિક માન્યતા અનુસાર સિંદૂર હનુમાનજીને ખૂબ જ પ્રિય છે. હિંદૂ ધાર્મિક કાર્યોમાં પણ સિંદૂરનો ઉપાય કરવામાં આવે છે. હનુમાન જયંતીના દિવસે કે મંગળવારે સિંદૂર સાથે જોડાયેલા અમુક ઉપાય કરવાથી શનિની સાડેસાતી અને ઢૈય્યાથી છુટકારો મળી શકે છે.
સત્તાધારી પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC)ને સંસદીય ચૂંટણીમાં જંગી બહુમતી મળ્યાના એક દિવસ બાદ ચીન સમર્થિત મુઈઝુએ આ નિવેદન આપ્યું છે. ચૂંટણીમાં, મુઇઝુની પીએનસી પાર્ટીએ 93માંથી 68 બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી ભાગીદારો માલદીવ્સ નેશનલ પાર્ટી (MNP) એ એક બેઠક અને માલદીવ્સ ડેવલપમેન્ટ એલાયન્સ (MDA) એ બે બેઠકો જીતી હતી.
Hanuman Jayanti 2024: સંકટમોચક હનુમાનજીનો જન્મોત્સવ ચૈત્ર મહિનાની પૂજનના દિવસે ઉજવવામાં આવે છે. હનુમાન જયંતીનો દિવસ બજરંગબલીની કૃપા મેળવવા માટે ખાસ હોય છે.
હિંદુ કેલેન્ડર મુજબ હનુમાન જન્મોત્સવ આ વર્ષે 23 એપ્રિલે ઉજવવામાં આવશે. આ દિવસે હનુમાનજીની પૂજા અને ઉપવાસની સાથે કેટલીક ખાસ વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.
દેવ દર્શન: સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા જલેબી હનુમાન દાદાના મંદિરે સવારથી દર્શનાર્થી ટોળા ઉમટી પડે છે. જલેબી હનુમાનજી દાદાના દર્શન કરવા ભાવિકો દૂરદૂરથી આવે છે.
Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો