વલસાડ ઈલેક્શન ન્યૂઝ: કકડકુવા ગામના EVMના છેડછાડના આક્ષેપનો મામલો, સમગ્ર ઘટના અંગે કલેક્ટર ક્ષિપ્રા અગ્રેનુ નિવેદન, કોઈ છેડછાડ નથી, ઇવીએમ મશીન સિલ કરવાનું રહી ગયું હતું, મશીનો ફરી બસમાંથી ઉતારી સિલ કરવામાં આવ્યા હતા.
વલસાડ ઈલેક્શન ન્યૂઝ: કકડકુવા ગામના EVMના છેડછાડના આક્ષેપનો મામલો, સમગ્ર ઘટના અંગે કલેક્ટર ક્ષિપ્રા અગ્રેનુ નિવેદન, કોઈ છેડછાડ નથી, ઇવીએમ મશીન સિલ કરવાનું રહી ગયું હતું, મશીનો ફરી બસમાંથી ઉતારી સિલ કરવામાં આવ્યા હતા.
Lok Sabha Elections 2024: ભારતની લોકસભા ચૂંટણીના ઈતહાસમાં એક ઈલેક્શન એવુ રહ્યુ છે, જ્યાં એક બેઠક પર 537 લોકોએ ઉમેદવારી કરી હતી. પરંતુ ત્યાં 3 જણા પોતાની જમાનત બચાવી શક્યા હતા. આ બેઠક પર જીતનું અંતર 71757 વોટનું રહ્યુ હતુ.
જ્યોતિષ મુજબ તારીખ 1 મેના રોજ ગુરુ ગ્રહ રાશિ પરિવર્તન કરી વૃષભમાં પ્રવેશ કરશે. ગુરુ પણ શનિની માફક ધીમી ગતીએ ભ્રમણ કરે છે, તે આશરે 13 મહિના સુધી એક રાશિમાં ભ્રમણ કરે છે.
પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કર્યું છે જોકે આ સત્તાવાર નથી, આ તો સેહવાગને જે લાગ્યું તેવી રીતે ટીમ બનાવી છે.
હાઈ કોલેસ્ટ્રોલનું સૌથી મોટું કારણ ખરાબ ખાવાની આદતો છે. આને ટાળીને તમે તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો. નિષ્ણાતો કહે છે કે તે વસ્તુઓને હંમેશા ખોરાકમાં સામેલ કરવી જોઈએ.
હિન્દુ ધર્મમાં તમે જોયું જ હશે કે લગ્ન દરમિયાન કન્યાને મંગલસૂત્ર પહેરાવવાની પરંપરા અનુસરવામાં આવે છે અને લગ્ન પછી મહિલાઓ હંમેશા મંગલસૂત્ર પહેરે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લગ્ન પછી મહિલાઓ મંગલસૂત્ર કેમ પહેરે છે. આની પાછળ શું માન્યતા છે?