પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કર્યું છે જોકે આ સત્તાવાર નથી, આ તો સેહવાગને જે લાગ્યું તેવી રીતે ટીમ બનાવી છે.
હાઈ કોલેસ્ટ્રોલનું સૌથી મોટું કારણ ખરાબ ખાવાની આદતો છે. આને ટાળીને તમે તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો. નિષ્ણાતો કહે છે કે તે વસ્તુઓને હંમેશા ખોરાકમાં સામેલ કરવી જોઈએ.
હિન્દુ ધર્મમાં તમે જોયું જ હશે કે લગ્ન દરમિયાન કન્યાને મંગલસૂત્ર પહેરાવવાની પરંપરા અનુસરવામાં આવે છે અને લગ્ન પછી મહિલાઓ હંમેશા મંગલસૂત્ર પહેરે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લગ્ન પછી મહિલાઓ મંગલસૂત્ર કેમ પહેરે છે. આની પાછળ શું માન્યતા છે?
શું તમે જાણો છો કે તમારી એક નાની ભૂલ ટીવી સ્ક્રીનને બગાડી શકે છે? આજે અમે તમને આવી જ ત્રણ ભૂલો વિશે માહિતી આપીશું જે લોકો વારંવાર કરે છે અને પછી તેમને સ્ક્રીન રિપેર કરાવવી પડે છે.
દહીં ખાવું શરીર માટે ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ તેના અનેક ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. આમાંથી બનાવેલા રાયતા ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે હળવા હોય છે પરંતુ તેમાં કેટલીક વસ્તુઓ ભેળવવાનું ટાળવું જોઈએ.
Arjun Modhwadia Statement: અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, હું જે સમય કોંગ્રેસમાં જોડાયો હતો તે વખતની અને અત્યારની કોંગ્રસ જુદી છે અત્યારે તો માત્ર એક ટોળકી ઉભી થયેલી છે
Astro Tips: શુમ તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે ભગવાનને ભોગ કે નીવેદ અર્પિત કરીએ છીએ તો તેની યોગ્ય રીત કઈ છે અને કેટલા સમય સુધી આપણે ભગવાનની સામે ભોગ મુકવો જોઈએ?
The Great Indian Kapil Show: કોમેડિયન કપિલ શર્માના શો પર પહેલી વખત આમિર ખાન મહેમાન બનીને આવવાના છે. નેટફ્લિક્સ પર શરૂ થયેલા કપિલના શો The Great Indian Kapil Showથી આમિર ખાનના એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.