ઘણા લોકો નકલી પાન કાર્ડ લાગુ કરીને પણ લાખો રૂપિયાના HRAનો દાવો કરે છે. તે જ સમયે, કેટલાક લોકો એવા છે જે બતાવી રહ્યા છે કે તેઓ તેમના માતાપિતાના જીવનનિર્વાહ માટે પૈસા આપે છે.
Home Remedies Of Loose Motion: લૂઝ મોશન પેટમાં ઈન્ફેક્શન, ભોજનમાં ટોક્સિસિટી કે સ્ટ્રેસના કારણે થઈ શકે છે એટલે કે પેટમાં ગડબલ થાય છે. લૂઝ મોશનથી રાહત મેળવવા માટેના ઘરેલુ ઉપાયો વિશે જાણો.
જો તમે 30 દિવસ સુધી આલ્કોહોલ ન પીવો તો શું થાય છે? જાણો દારૂ ન પીવાથી કેટલા ફાયદા થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જ્યારે તમે 30 દિવસ સુધી આલ્કોહોલ છોડી દો છો ત્યારે સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.
જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. જેમ દરેક નામ પ્રમાણે રાશિચક્ર હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા અનુસાર સંખ્યાઓ હોય છે.
Vastu Tips For Money: ઘરમાં અમુક વાસ્તુ ટિપ્સનું પાલન કરીને તમે પોતાના ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવી શકો છો. આ ટિપ્સને ફોલો કરવાથી ધન પ્રાપ્તિના યોગ બને છે. જાણો તેના વિશે.
શુક્રવારે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતાએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારથી તેમનું સોગંદનામું સમાચારોમાં છે. ઉમેદવારી નોંધાવતી વખતે અમિત શાહે કહ્યું હતું કે તેમની પાસે પોતાની કાર નથી અને તેઓ વ્યવસાય તરીકે ખેતી કરે છે અને એક સામાજિક કાર્યકર પણ છે.
ઉનાળો આવતાની સાથે જ તમે તમારા ચહેરા અને હાથને ઢાંકવા માટે વિવિધ પગલાં લેવાનું શરૂ કરો છો. ચામડી છુપાવવાથી શું ફાયદો થશે? તમારી ત્વચાને રક્ષણ આપવા માટે તમારે યોગ્ય સનસ્ક્રીન પસંદ કરવી પડશે.
આરોપી યુવક અયાન પઠાણ વ્યવસાયે મજૂર છે. તેનો ભાઈ પણ મજૂરી કામ કરે છે. પરિવાર મુશ્કેલીમાં છે. આરોપી ડ્રગ્સનો પણ શોખીન છે. પાડોશીઓએ જણાવ્યું કે અયાન અવારનવાર વિસ્તારમાં ઝઘડા કરતો હતો.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભા ચૂંટણીના પહેલા દિવસે જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમની પાર્ટી અને ભાજપ સરકાર ન તો અનામત હટાવશે અને ન તો બંધારણમાંથી સેક્યુલર શબ્દને હટાવશે.
ટામેટાને હેલ્થ માટે ગુણકારી માનવામાં આવ્યા છે. તેમા અનેક વિટામીન અને મિનરલ્સ આવેલા હોય છે. પરંતુ જો તમે ટામેટા ખાતી વખતે એક ભૂલ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબીત થઈ શકે છે
ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની પ્રખ્યાત સ્ટાર ખેલાડી એશ્લે ગાર્ડનરે સત્તાવાર રીતે તેની ગર્લફ્રેન્ડ મોનિકા સાથે 19 એપ્રિલ 2024ના રોજ સગાઈની જાહેરાત કરી હતી.
પોરબંદર લોકસભા બેઠક પર મનસુખ માંડવિયાએ કહ્યું કે હું બહુ એડવાન્સ કહેવા નથી માંગતો પરંતુ લોકો યાદ કરશે કે એક લોકપ્રતિનિધિ તરીકે મનસુખ માંડવિયાએ કેટલો જવાબદારીપૂર્વકનો વ્યવહાર કર્યો હતો.
પોરબંદર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે લલિત વસોયાએ કહ્યું કે પાંચ વર્ષમાં પોરબંદરની જનતાના પ્રશ્નોનો કોઇ ઉકેલ આવ્યો નથી, તમામ વર્ગો ભાજપથી નારાજ છે