સુરતમાં નાટકીય ઢબે કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થયાનાં બીજા દિવસે જ ભાજપનાં ઉમેદવારને બિનહરીફ જાહેર કરાતા ભાજપે 26 બેઠકોમાંથી એક બેઠક પર જીત મેળવી હતી. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસનાં ઉમેદવાર ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
નોરા ફતેહીએ જણાવ્યું કે ફોટોગ્રાફર્સ ઘણીવાર તેના હિપ્સ અથવા પ્રાઈવેટ પાર્ટ પર ઝૂમ કરે છે. તેણે કહ્યું કે ઘણીવાર આનું કોઈ કારણ હોતું નથી. તો પછી તે કઈ વસ્તુ પર ફોકસ કરે છે?
Internet Cable In Sea: ઈન્ટરનેટ ખૂબ જ કમાલની વસ્તુ છે. વાયરલેસ નેટવર્કની મદદથી તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં કોલ કરી શકો છો અથવા તો સોશિયલ મીડિયા પર કોઈ અન્ય દેશના લોકો સાથે કનેક્ટ પણ કરી શકો છો. પરંતુ શું તમને સમુદ્ર અને ઈન્ટરનેટની વચ્ચેનું કનેક્શન ખબર છે?
IPL 2024 Rohit Sharma Viral Video: રોહિત શર્માના પ્રતિ ફેંસની દિવાનગીનું લેવલ અલગ જ છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ફેંસ રોહિતને જોઈને નારા લગાવી રહ્યા છે.
હજારો-લાખો લોકો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે, પણ શું તમને ખબર છે કે ભારતમાં એક એવું રાજ્ય આવેલું છે જ્યાં આજ સુધી ટ્રેન નથી પંહોચી અને અહીં ન તો કોઈ રેલવે ટ્રેક છે કે ન તો કોઈ રેલવે સ્ટેશન. જુઓ વિડીયો
તાજેતરમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પીઢ બોલિવૂડ કલાકાર મિથુન ચક્રવર્તીને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે બ્રિજભૂષણ શરણ સિંહની ટિકિટ પરનો નિર્ણય પણ તેમના પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોને કારણે મોકૂફ રાખવામાં આવી રહ્યો છે. આ મહિનાના અંત સુધીમાં આ મામલે નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ જ ટિકિટ પર પણ નિર્ણય લેવામાં આવશે.
T20 World Cup 2024: IPL 2024માં કલકત્તા નાઈટ રાઈડર્સ ટીમના પ્લેયર સુનીલ નારાયણ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યા છે. એવામાં આગામી ટી20 વર્લ્ડ કપમાં તેમની વેસ્ટઈન્ડીઝ ટીમમાં ફરીથી વાપસીને લઈને ચર્ચા પણ જોવા મળી રહી છે.
આમતો હનુમાનજી તેમના ભક્તોની ફરિયાદો ખૂબ જ ઝડપથી સાંભળે છે અને તેમના કષ્ટોનું નિવારણ પણ કરે છે. હનુમાનજીની આ મહિમાનો પુરાવો રજુ કરે છે રીવા ચિરહુલા મંદિર. જ્યાં હનુમાનજીની કોર્ટ ભરાય છે. જાણો તેના વિશે
Hanuman Temples Of India: દેશભરમાં હનુમાનજીના ઘણા એવા દેવસ્થળ છે જ્યાં દર્શન માત્રથી જ ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. આ મંદિરોમાં દેશ-વિદેશથી લોકો દર્શન કરવા આવે છે. આવો જાણીએ ભારતમાં સ્થિત હનુમાનજીના આવા જ અમુક ખાસ મંદિરો વિશે.
મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર અથડાયા. આ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે. મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બંને સૈન્ય હેલિકોપ્ટર અથડાયા હતા.
કોઈપણ વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવાનું શરૂ થઈ જાય છે. આ દોષને કારણે લગ્નમાં પણ વિલંબ થાય છે. તેની અસર ઘટાડવા માટે હનુમાન જન્મોત્સવથી વધુ સારો દિવસ બીજો કોઈ ન હોઈ શકે.
ઈરાનના હુમલાના જવાબમાં 13-14 એપ્રિલના રોજ ઈઝરાયેલે ઈરાનના પરમાણુ પ્લાન્ટ પાસે મિસાઈલ હુમલો કર્યો હતો, આ વાતની પુષ્ટિ થઈ છે. પરંતુ એ વાત સામે આવી છે કે નેતન્યાહૂ ઈરાનને રાતોરાત તબાહ કરવા માંગતા હતા.
સાઉથ ઇન્ડસ્ટ્રીને ટક્કર આપવા માટે હવે બોલિવૂડની ફિલ્મોએ સારી કમાણી કરવી પડશે અને આ વાતની જવાબદારી કાર્તિક આર્યન, અજય દેવગન, અક્ષય કુમાર, શ્રદ્ધા કપૂર અને આમિર ખાન જેવા સ્ટાર્સ પર છે
Hanuman Jayanti 2024 વાત કરીએ નડિયાદમાં આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી ચમત્કારી મંદિર વિશે કે જયાં તમામ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને આ મંદિર લોકોની આસ્થા, વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે
મનીષા કોઇરાલાને પોતાની કારકિર્દીમાં એક વાતનો ખૂબ જ અફસોસ છે કે તે યશ ચોપરાની ફિલ્મમાં કામ શકી નથી. તેણે કહ્યું કે મારા ડરના કારણે મેં ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો, જેનો મને આજે પણ અફસોસ છે.
IPL 2024 મુંબઈ ઈન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં 9 વિકેટે એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં મુંબઈનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું ન હતું.
Hanuman Jayanti 2024: મહાભારત કાળ દરમિયાન પાંડવોએ યમુના નદીના કિનારે ઈન્દ્રપ્રસ્થ શહેરની સ્થાપના કરી હતી અને હનુમાનજી પ્રત્યેના લગાવને કારણે એ સમયે આ પ્રાચીન હનુમાન મંદિરની પણ સ્થાપના કરી હતી.
હુઆલીનના અગ્નિશામક વિભાગે જણાવ્યું હતું કે 3 એપ્રિલે આવેલા ભૂકંપ બાદ એક હોટલને ખરાબ રીતે નુકસાન થયું હતું અને ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપ બાદ તે વધુ નમેલી છે. જો કે, વિભાગે એ પણ માહિતી આપી હતી કે હાલમાં તે બિલ્ડિંગમાં હોટેલ ચલાવવામાં આવી રહી નથી.