દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાના નિવાસસ્થાને CBIએ દરોડા પાડતા કેજરીવાલે કહ્યું 'ભૂતકાળમાં પણ અનેક દરોડા પડાયા, કંઇ જ બહાર નથી આવ્યું, હજુ પણ કંઈ સામે નહીં આવે'
દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાના નિવાસસ્થાને CBIએ દરોડા પાડતા કેજરીવાલે કહ્યું 'ભૂતકાળમાં પણ અનેક દરોડા પડાયા, કંઇ જ બહાર નથી આવ્યું, હજુ પણ કંઈ સામે નહીં આવે'
વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને મેલેરિયા વિશે જાગૃત કરવાનો અને તેમના જીવનની સુરક્ષા કરવાનો છે, દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
Vishnu Aarti: શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકની બધી મનોકામનાઓ પુરૂ થઈ જાય છે. સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ હેતુ ગુરૂવારનું વ્રત કરવામાં આવે છે.
રાજ્યમાં મોટા ભાગનાં વિસ્તારમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
દેશની પ્રથમ બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે? આ ચર્ચા દરમિયાન જાણવા મળ્યું છે કે કોરિડોરનું નિર્માણ કરી રહી રહેલ NHSRCLને હજુ પણ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેના તમામ જરૂરી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા નથી.
X Feature Like Youtube: એલન મસ્કની તરફથી એક્સની એક ડેડિકેટેડ સ્માર્ટ ટીવી એપ લોન્ચ કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નવી એપ યુટ્યુબને ટક્કર આપશે.
દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 224 રન બનાવ્યા હતા, જવાબમાં ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા હતા. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સને પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે.
Walk Barefoot On The Grass: ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી ઘણા પ્રકારના ફાયદા મળે છે. તેનાથી સારી ઊંઘ આવવાથી લઈને માનસિક શાંતિ પણ મળે છે. બસ તમારા વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો સમય કાઢીને દરરોજ ઘાસ પર ખુલ્લા પગે ચાલો.
બીજા તબક્કાનાં મતદાનમાં 26 એપ્રિલે યુપીની જે 8 લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે તેમાં અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ અને મથુરાનો સમાવેશ થાય છે. બીજા તબક્કાના મતદાનમાં 91 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. તેમાં ત્રીજી વખત મથુરાથી ચૂંટણી લડી રહેલી હેમા માલિની અને મેરઠથી ચૂંટણી લડી રહેલા અરુણ ગોવિલ પણ સામેલ છે.
જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. જેમ દરેક નામ પ્રમાણે રાશિચક્ર હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા અનુસાર સંખ્યાઓ હોય છે.
દેવ દર્શન: નિલકંઠ મહાદેવનું ભવ્ય શિવાલય અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલુ છે. શિવાલયમાં રહેલા પવિત્ર શિવલિંગના દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે.
Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો
આરસીબીની ટીમે અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી છે જેમાંથી ટીમ માત્ર 1 જીત નોંધાવવામાં સફળ રહી છે. આરસીબી પહેલા જ હારનો સિક્સર મારી ચૂકી છે. RCB પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે અને ટીમના માત્ર 2 પોઈન્ટ છે.
IPL 2024 સિઝનમાં બુધવારે ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે શાનદાર મેચ રમાઇ હતી. રિષભ પંતની કપ્તાનીવાળી દિલ્હીની ટીમ હવે જીતના પાટા પર પાછી ફરી છે. તેણે ઘરઆંગણે ગુજરાતને કારમી હાર આપી હતી.