દિલ્હી: ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અન્ય દિગ્ગજોએ આજે સંસદમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
દિલ્હી: ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અન્ય દિગ્ગજોએ આજે સંસદમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
હિટવેવથી બચવાના ઉપાયોનો પ્રચાર પ્રસાર કરવા આદેશ અપાયો છે. શહેરી વિસ્તારોમાં રોડ પર શેડની વ્યવસ્થા રાખવા જણાવાયું છે. શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન આપવા સૂચના અપાઇ છે
સ્ટોક માર્કેટ હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ હંમેશા લાંબા ગાળે નફો આપે છે. મોટાભાગે એવું જોવામાં આવ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ લાંબા ગાળા માટે નફાકારક રહ્યું છે.
Tip For Car Mileage: ઘણા લોકો રીત શોધે છે કે કારની માઈલેજ કેવી રીતે વધારવામાં આવે. સારી માઈલેજ માટે સ્પીડ અને ગેર ખૂબ જ મહત્વ ધરાવે છે. એવામાં કયા ગિયરમાં કાર ચલાવવાથી બેસ્ટ માઈલેજ મળે જાણો?
ઉનાળાના દિવસે સ્વાદિષ્ટ ખોરાક ખાવાની વાત જ કઈક અલગ છે, પરંતુ શું તમે જાણો છો કે આ ઋતુમાં તમારા ખોરાકમાં શાકભાજીનો સમાવેશ કરવો એ માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ તમારા પાચન અને શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.