ગુજસીટોકના ગુનામાં ભુજ જેલમાં બંધ નિખીલ દોંગાને ગુજરાત હાઇકોર્ટ તરફથી રાહત, જેલમાંથી નાસી છૂટવાના કેસમાં કોર્ટે આપ્યા શરતી જામીન, ગોંડલમાં 'યુદ્ધ એ જ કલ્યાણ' ગ્રુપના સંયોજક છે નિખીલ દોંગા, 31 ઓક્ટોબરે આવશે ગુજસીટોક કેસનો ચુકાદો
ગુજસીટોકના ગુનામાં ભુજ જેલમાં બંધ નિખીલ દોંગાને ગુજરાત હાઇકોર્ટ તરફથી રાહત, જેલમાંથી નાસી છૂટવાના કેસમાં કોર્ટે આપ્યા શરતી જામીન, ગોંડલમાં 'યુદ્ધ એ જ કલ્યાણ' ગ્રુપના સંયોજક છે નિખીલ દોંગા, 31 ઓક્ટોબરે આવશે ગુજસીટોક કેસનો ચુકાદો
બ્રેકિંગ ન્યૂઝ