ગુજરાતમાં વાવેતરને લઇને કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન, કહ્યું 'ગુજરાતમાં 35% વિસ્તારમાં વાવેતર થયું, 10.15 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર, 15.56 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર અને 30.21 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર અને 4.50 લાખ હેક્ટરમાં ધાન્ય પાક તેમ