ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો, CM રૂપાણીની અધ્યક્ષતા મળેલી બેઠકમાં રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રે ૧૨ થી ૬ સુધીનો રાત્રિ કર્ફ્યૂ આગામી ૧૫ દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવાયો
ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો, CM રૂપાણીની અધ્યક્ષતા મળેલી બેઠકમાં રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રે ૧૨ થી ૬ સુધીનો રાત્રિ કર્ફ્યૂ આગામી ૧૫ દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવાયો
Ahmedabad news: અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં લવ જેહાદ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવી છે, AMTS બસનો કંડક્ટર અન્ય ધર્મનો હોવા છતાં ખોટી પોતાની ઓળખ આપી યુવતી સાથે લગ્ન કર્યા હતા
Health: ખરાબ સપના આવવાના કારણે અનેક લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ખરાબ સપના આવવા પાછળ ઘણા કારણો છુપાયેલા છે જો તમે પણ આ સમષ્યાથી પીડાતા હોય તો તમારે એના કારણો જાણવા જરૂરી છે અને તેને કેવી રીતે રોકવા એ પણ જાણવુ એટલુ જ જરૂરી છે.
18 વર્ષથી વધુ સમયથી જેલમાં રહેલા મુખ્તાર અન્સારીના દાદા ડો.મુખ્તાર અહેમદ અંસારી સ્વતંત્રતા સેનાની હતા. ગાંધીજી સાથે કામ કરતી વખતે તેઓ 1926-27માં કોંગ્રેસના અધ્યક્ષ પણ હતા.
દેશમાં આખા વર્ષ દરમિયાન સોના અને ઝવેરાતની ખરીદી થતી હોવા છતાં, દર વર્ષે અક્ષય તૃતીયા અને ધનતેરસના દિવસે વધુ ખરીદી કરવામાં આવે છે. આ વખતે ધનતેરસ સુધીમાં સોનાનો ભાવ કેટલો આગળ વધશે તેની આગાહી નિષ્ણાતોએ કરી છે.
વિક્રાંત મેસીની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'નું દમદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. દર્દનાક કહાનીની ઝલક આમાં જોઈ શકાય છે. ફિલ્મની વાર્તા એક વાસ્તવિક ઘટના પર આધારિત છે.
આલિયા આનંદ પાંડેનાં મુજબ નવાઝુદ્દીન સિદ્દીકી લગ્નની વર્ષગાંઠ પર પત્ની અને બાળકોને મળવા દુબઈ ગયો હતો. હવે તે સાથે રહેશે અને બહુ જ જલ્દી નવાઝની પત્ની તેના બાળકો સાથે મુંબઈ આવશે.
એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બોબી દેઓલ આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ સ્પાય યુનિવર્સમાં વિલનની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે શરૂ થવા જઈ રહ્યું છે.
દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરા ફિલ્મ 'ચમકિલા'ના ટ્રેલર લોન્ચ પર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન દિલજીત દોસાંઝ જોરથી રડવા લાગ્યો હતો. અભિનેતાનો રડતો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આપણે આપણા ચહેરાની ચમક જાળવી રાખવા માટે ઘણું બધું કરીએ છીએ. પરંતુ ગરદન અને કોણીઓ પર દેખાતી કાળાશ ખૂબ જ અલગ દેખાય છે. આવી સ્થિતિમાં તેનાથી છુટકારો મેળવવા માટે તમે આ ઘરેલું ઉપચાર અપનાવી શકો છો.
ઉચ્ચ કોલેસ્ટ્રોલની સમસ્યાને લાંબા સમયથી વૃદ્ધોનો રોગ માનવામાં આવે છે, પરંતુ તાજેતરના વર્ષોમાં એક ચિંતાજનક રેકોર્ડ સામે આવ્યો છે જેમાં યુવા વસ્તીમાં કોલેસ્ટ્રોલનું વધતું વલણ જોવા મળ્યું છે.
PM મોદીએ CJI DY ચંદ્રચુડને દેશભરના લગભગ 600 જાણીતા વકીલો દ્વારા લખેલા પત્રનો જવાબ આપ્યો છે. તેમણે લખ્યું છે કે બીજાને ડરાવવા એ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે.
LOK SABHA ELECTION 2024: નારણ કાછડીયાએ લખ્યું કે, ગીતામાં લખ્યું છે કે, જ્યારે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઉભું હશે અને અસત્યની ફોજ લાંબી હશે કારણ કે અસત્ય પાછળ મુર્ખાનું ટોળું હશે