ગુજરાતનાં નવા મંત્રીમંડળને લઈને સસ્પેન્સ યથાવત : 10 વાગ્યાના ધારાસભ્યો આવી ગયા છે પરંતુ હજુ સુધી સ્પષ્ટતા નહીં, ભાજપના કોઈ ધારાસભ્યને હજુ સુધી કોઈ સૂચના મળી નથી
ગુજરાતનાં નવા મંત્રીમંડળને લઈને સસ્પેન્સ યથાવત : 10 વાગ્યાના ધારાસભ્યો આવી ગયા છે પરંતુ હજુ સુધી સ્પષ્ટતા નહીં, ભાજપના કોઈ ધારાસભ્યને હજુ સુધી કોઈ સૂચના મળી નથી
જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. જેમ દરેક નામ પ્રમાણે રાશિચક્ર હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા અનુસાર સંખ્યાઓ હોય છે.
અમદાવાદના મેમ્કો સૈજપુર રોડ પર સૈજપુરમાં ખોડીયાર માતાજીનુ મંદિર આવેલુ છે. માતાજીનુ મંદિર આમલીવાળી ખોડિયારના નામથી પ્રચલિત છે. બહારથી સામાન્ય દેખાવ ધરાવતા આ મંદિરનો મહિમા 100 વર્ષ જૂનો છે. અન્ય મંદિરો કરતા અલગ પડતા ખોડિયાર માતાજીના મંદિરે રવિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. કેમ માતાજીના મંદિરનુ નામ આમલીવાળી ખોડિયાર પડ્યુ અને શુ છે મંદિરનો મહિમા.
સ્ટોક એક્સચેન્જને માહિતી આપતા Paytmએ કહ્યું છે કે તેણે તેના ગ્રાહકોને નવા પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર (PSP) સાથે જોડવાનું શરૂ કર્યું છે. કંપનીની ભાગીદાર બેંકોમાં એક્સિસ બેંક, HDFC બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને YES બેંકનો સમાવેશ થાય છે.
જો તમે દરરોજ સૂતા પહેલા 20 મિનિટ ચાલશો તો તમારા શરીરમાં કેટલાક હોર્મોન્સ ઉત્પન્ન થશે જે ઊંઘને સુધારવામાં મદદરૂપ થઈ શકે છે અને પછી તમને ઘણી સમસ્યાઓથી બચાવે છે.
જ્યારે મચ્છર તેમના ડંખ માનવ શરીરમાં દાખલ કરે છે. તેથી તેઓ પોતાના ડંખની મદદથી માનવ શરીરમાંથી અમુક માત્રામાં લોહી કાઢે છે. મચ્છર એક જ સમયે માણસનું કેટલું લોહી ચૂસી શકે છે?
ધાર્મિક શાસ્ત્રો અનુસાર ગુરુવારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. ગુરુવારે કેટલીક પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ. આવો જાણીએ ગુરુવારે શું ન કરવું જોઈએ.
ગુજરાતની એક એવી બેઠક કે જ્યાં 23 વર્ષથી રાજસ્થાન પેટર્ન ચાલતી હતી. આ બેઠક એવી છે કે જ્યાં માત્ર એક જ વખત મહિલા સાંસદ ચૂંટાયા છે. આ બેઠક પર જ્યારથી ઉમેદવાર જાહેર થયા ત્યારથી વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ત્યારે કઈ છે આ બેઠક અને શું છે આ બેઠકનું ગણિત.
નેતાઓ પાસે રામના નામનો આશરો છે. નેતા રામના નામે તરે એવો ઘાટ. નેતાના કામની નોંધ લેવાય કે ન લેવાય પણ રામનું નામ લેવું જ પડે. તાજેતરમાં કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષ છોડીને ગયા. કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ રામના નામે જ છોડી. સમાજ.જીવન રામમાં આસ્થા ધરાવે છે પણ નેતાઓને કેટલી આસ્થા છે? રામમંદિરનો વિરોધ કરનારા રામના નામે જ કોંગ્રેસ છોડીને ગયા. જનતામાં સારી છાપ હોવી જરૂરી કે રામના નામે તરી જવાશે?