ગુજરાતઃ સુરતમાં ગુજરાત ચેમ્બરના કાર્યક્રમમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાની મોટી જાહેરાત, મેરજાએ કહ્યું- હવે રૂ.5મા શ્રમિકોને ભોજન આપવાની સરકારની તૈયારી, અગાઉ યોજનામાં કડિયાનાકા પર રૂ.10માં ભોજન અપાતું હતું
ગુજરાતઃ સુરતમાં ગુજરાત ચેમ્બરના કાર્યક્રમમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાની મોટી જાહેરાત, મેરજાએ કહ્યું- હવે રૂ.5મા શ્રમિકોને ભોજન આપવાની સરકારની તૈયારી, અગાઉ યોજનામાં કડિયાનાકા પર રૂ.10માં ભોજન અપાતું હતું
બ્રેકિંગ ન્યૂઝ