ગુજરાતઃ સુરતમાં ગુજરાત ચેમ્બરના કાર્યક્રમમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાની મોટી જાહેરાત, મેરજાએ કહ્યું- હવે રૂ.5મા શ્રમિકોને ભોજન આપવાની સરકારની તૈયારી, અગાઉ યોજનામાં કડિયાનાકા પર રૂ.10માં ભોજન અપાતું હતું
ગુજરાતઃ સુરતમાં ગુજરાત ચેમ્બરના કાર્યક્રમમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાની મોટી જાહેરાત, મેરજાએ કહ્યું- હવે રૂ.5મા શ્રમિકોને ભોજન આપવાની સરકારની તૈયારી, અગાઉ યોજનામાં કડિયાનાકા પર રૂ.10માં ભોજન અપાતું હતું
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ACમાં સૂવાથી ગરમી અને ભેજવાળી રાતમાં રાહત મળી શકે છે પરંતુ જો તેનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય માટે કેટલાક જોખમો પણ પેદા થઈ શકે છે.
Rajkot News: પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આંદોલનને નબળું પાડી દેવાનો આરોપ લગાવ્યો છે. પદ્મિનીબાએએ જણાવ્યું કે, સંકલન સમિતિ શું કરી રહી છે કંઇ ખબર પડી રહી નથી
Lok Sabha Election 2024: ત્રણેય ટેકેદાર નિલેશ કુંભાણીના ખાસ હતા. જેમાં ધ્રુવિન ધામેલિયા નિલેશ કુંભાણીના મિત્ર અને રમેશ પોલારા ભાગીદાર તો જગદીશ સાવલિયા કુંભાણીના બનેવી થાય છે
ફેક્ટરીઓનુ કેમીકલ વાળુ પાણી ઠાલવવાને કારણે નદી ખુબ જ પ્રદુષિત થઇ રહી છે જે બાબતે હવે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ઝાંટકણી કાઢવામાં આવી
Lok Sabha Election 2024:ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ દુકાનો અને વાણીજ્યક સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગી/કર્મચારીઓ પણ મતદાન કરી શકે તે અંગે વ્યવસ્થા કરવા સૂચના અપાઈ
Lok Sabha Election 2024: શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ભાજપ હાર ભાળી ગયું છે એટલે અમારા ઉમેદવારોને દબાવે છે. ભાજપે 4 સમર્થકો પર દબાણ કરી ફોર્મમાં સહી નથી કરી તેવું લખાણ લખાવ્યુ છે
ગુડ બોડી ફંક્શન માટે પાણી પીવાની આદતનું ખૂબ મહત્વ છે. પાણી શરીરને ડિહાઈડ્રેશનની સમસ્યાથી બચાવે છે. પરંતુ તમારે એ વાત પણ જાણવી જરુરી છે કે પાણી ક્યારે પીવું જોઈયે અને ક્યારે નહી.
Lok Sabha Election 2024: દેશ આઝાદ થયો ત્યારે કેટલાય લોકોનું કહેવુ હતુ કે આ દેશમાં ડેમોક્રેસી વધારે સમય નહીં ટકી શકે, પરંતુ તે આશંકા ભારતે ખોટી સાબિત કરી. આવી જ એક બીજી આશંકા પણ ભારતે ખોટી સાબિત કરી હતી જ્યારે દેશમાં પ્રથમ ચૂંટણીની જાહેરાત થઈ હતી.
Health News: શુગર એટલે કે ખાંડ આપડે મોટાભાગે ઘણી ફૂડ આઈટમ્સમાં નાખીને ખાઈએ છીએ. તેનાથી ભોજનની મીઠાસ વધે છે જે આપણને ખૂબ જ પસંદ પણ આવે છે પરંતુ તેના કારણે સ્વાસ્થ્યને પણ ખૂબ જ નુકસાન થાય છે.
Pushpa-2 Box Office Collection: સાઉથ સિનેમાથી લઈને પેન ઈન્ડિયા સુપરસ્ટાર સુધીની સફર નક્કી કરનાર એક્ટર અલ્લી અર્જૂન પોતાની ફિલ્મ પુષ્પા 2ને લઈને સતત લાઈમલાઈટમાં છવાયેલા છે. હાલ ફિલ્મની રિલીઝમાં સમય છે પરંતુ પુષ્પા-2ની કમાણીનો સિલસિલો શરૂ થઈ ચુક્યો છે.