દ્વારકામાં ગોમતી નદીના સામેનાં કાંઠે કેટલાક લોકો ફસાયા હોવાનો બનાવ બન્યો હતો. નદીમાં અચાનક પાણી વધી જતા પંચકૂઈ વિસ્તારમાં 40 લોકો ફસાયા છે. ગોમતી નદીમાંથી જીવનાં જોખમે બીજા કાંઠે જતા લોકો જોવા મળ્યા હતા.
નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભાની ચૂંટણી નહીં લડે. તેણે કહ્યું છે કે મારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી. નિર્મલા રાજ્યસભાના સાંસદ છે અને ભાજપે આ ચૂંટણીમાં રાજ્યસભાના ઘણા સાંસદોને ટિકિટ આપી છે. નિર્મલા સીતારમણ પોતાના નિવેદનના કારણે ચર્ચામાં છે, તો ચાલો જાણીએ તેમની સંપત્તિ કેટલી છે.
સાબરકાંઠા લોકસભા બેઠક પર મહિલાને ટીકીટ આપતાની સાથે જ ભીખાજીનાં સમર્થકો દ્વારા રાજીનામાં આપી દીધા હતા. ત્યારે હજુ પણ આ વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. આજે કાર્યકરો દ્વારા ભાજપ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
Baltimore Bridge collapse Latest News: પનામા કેનાલમાં દુષ્કાળ અને લાલ સમુદ્રમાં હુથી બળવાખોરો દ્વારા મિસાઇલ હુમલાને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલા પહેલેથી જ અસ્તવ્યસ્ત, હવે બાલ્ટીમોરમાં પુલ તૂટી પડવાથી તેની સમસ્યાઓમાં વધારો
કેનેડાના વિઝા અને પરમિટના તફાવત અંગે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. વિઝા એ પરમિટથી સાવ અલગ છે અને તેનાથી માત્ર કેનેડામાં એન્ટ્રીની મંજૂરી મળે છે. જ્યારે કામ કરવા અથવા ભણવા માટે પરમિટ મેળવવી પડે છે. તેની કેટલીક શરતો અને લિમિટ હોય છે. તેનું પાલન કરવું જરૂરી છે.
IPL 2024 Hardik Pandya: સનરાઈઝર્સ હૈદરાબાદે મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોટુ નિવેદન આપ્યું છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટન હાર્દિક પંડ્યાને બનાવ્યા છે અને હજુ સુધી પોતાની કેપ્ટન્સીમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે.
Team VTV12:35 PM, 28 Mar 24 | Updated: 12:36 PM, 28 Mar 24
Fastag KYC: પાછલા અમુક સમયથી Fastagને લઈને કસ્ટમર્સ ખૂબ જ કન્ફ્યૂઝનમાં છે. Paytmની સાથે શરૂ થયેલી સમસ્યા બાદથી જ કસ્ટમર્સ Fastagના KYCની પ્રક્રિયા વિશે જાણવા માંગે છે. શું તમે પોતાના Fastagનું KYC અપડેટ કરી લીધુ છે? જો નહીં તો આવો તમને જણાવીએ કે તમે ઘરે બેઠા કેવી રીતે પોતનું KYC અપડેટ કરી શકો છો.
દેશભરના 500 થી વધુ દિગ્ગજ વકીલોએ ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડને પત્ર લખ્યો છે. પત્રમાં ન્યાયતંત્રનાં એક ખાસ સમૂહનાં દબાણને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પત્રમાં કેટલાક અન્ય મુદ્દાઓને લઈને પણ સવાલ કરવામાં આવ્યા છે.
Team VTV11:47 AM, 28 Mar 24 | Updated: 12:52 PM, 28 Mar 24
ધીરેન્દ્ર શાસ્ત્રીએ મથુરામાં કહ્યું કે જે રીતે ભગવાન રામલલા અયોધ્યામાં બેઠા હતા અને એક પાંદડું પણ હલ્યું નથી, તેવી જ રીતે ઠાકુરજી પણ મથુરામાં બેસશે. તેમણે કહ્યું કે આ દેશ રઘુવરનો છે. બાબરના પરિવારનો નથી.
Canada Study Permit Latest News: PAL એ પ્રાંત અથવા પ્રદેશનો એક પત્ર છે જ્યાં તમે અભ્યાસ કરવાની યોજના બનાવો છો જે ચકાસે છે કે તમને પ્રોગ્રામ માટે સ્વીકારવામાં આવ્યા છે અને તમારા માટે જગ્યા ઉપલબ્ધ છે