ખાતરના ભાવમાં વધારાનો મામલે આર.સી ફળદુનું નિવેદન. કહ્યું- ગુજરાતમાં આ ભાવ વધારો લાગુ નહીં પડે. ગુજરાતમાં વેચાણ કરતી ખાતર કંપનીએ ભાવ નથી વધાર્યા. ગુજરાતમાં DAP-NPK ખાતરોમાં કોઇ ભાવ વધારો નથી.
ખાતરના ભાવમાં વધારાનો મામલે આર.સી ફળદુનું નિવેદન. કહ્યું- ગુજરાતમાં આ ભાવ વધારો લાગુ નહીં પડે. ગુજરાતમાં વેચાણ કરતી ખાતર કંપનીએ ભાવ નથી વધાર્યા. ગુજરાતમાં DAP-NPK ખાતરોમાં કોઇ ભાવ વધારો નથી.
રાજ્યમાં ઉનાળામાં ગરમીએ માઝા મુકી છે. અમદાવાદ સહિત રાજ્યનાં અનેક શહેરમાં આજે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર નોંધાયો હતો જ્યારે 42.2 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આજે પોરબંદર, જુનાગઢમાં હીટવેવની આગાહી કરી છે.
એસ શંકરની પુત્રીનાં લગ્નમાં રણવીર સિંહ અને એટલી બોલિવૂડના ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રણવીર સિંહ એટલીને ડાન્સ કરતા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.
ઈરાન પર ઇઝરાયલે કરેલી જવાબી કાર્યવાહીની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો થયો છે, શેરબજાર શરૂઆતનાં ટ્રેડિંગમાં જ ધડામ થઈ ગયું.
કેન્દ્રીય ગૃહમંત્રી આજે ઉમેદવારી નોંધાવશે. આજે તેઓ તેમનાં સમર્થકો ખાતે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે. તેમજ દિલ્લીમાં બીજા તબક્કાની ચૂંટણી માટે તૈયારી કરશે.
World Liver Day 2024: લિવર કેન્સર પણ વૈશ્વિક સ્તર પર સ્વાસ્થ્ય માટે મોટો ખતરો રહ્યો છે. સંશોધકોએ જણાવ્યા અનુસાર લાઈફસ્ટાઈલની અમુક ખરાબ આદતો લિવરની સમસ્યાઓ અને લિવર કેન્સરનું પણ કારણ બની શકે છે.
દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલને ઇન્સ્યુલિન ન આપવાના આરોપો પર ડીજી જેલ પાસેથી 24 કલાકની અંદર વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. રાજ નિવાસ અનુસાર, એલજીએ AAP નેતાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
Astrology: તમારા ઘરમાં દિવાલ પર તમને ગરોળી ફરતી દેખાય તો તમારૂ રિએક્શન શું હોય છે? મોટાભાગે લોકો ગરોળી જોઈને તેનાથી દૂર ભાગે છે. પરંતુ શું તમે જાણો છો કે ગરોળી કુબેરની સવારી હોય છે? પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો ગરોળી દેખાવવી શુભ છે કે અશુભ?
એમપીનું છિંદવાડા કોંગ્રેસના નેતા કમલનાથનો ગઢ રહ્યું છે. પરંતુ આ વખતે ચૂંટણીનો સંઘર્ષ રસપ્રદ છે. ઉત્તર-પૂર્વમાં ભાજપનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે કોંગ્રેસ ઘણી બેઠકો પર સ્પર્ધામાં જોવા મળી રહી છે.
વેજલપુરમાં સભા સંબોધતા તેમણે કહ્યું આપણા નરેન્દ્રભાઇએ દેશને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે. 11માં નંબર પર આપણું અર્થતંત્ર હતું. નરેન્દ્રભાઇએ જોતજોતામાં 11માં નંબર પરથી 5માં નંબર પર લાવવાનું કામ કર્યું છે
જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. જેમ દરેક નામ પ્રમાણે રાશિચક્ર હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા અનુસાર સંખ્યાઓ હોય છે.
સાયબર ફ્રોડનો એક નવો અને ડરામણો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક મહિલા સાથે 15 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો.
યુક્રેન-રશિયા અને ઈઝરાયેલ-હમાસનું યુદ્ધ હજુ શમ્યુ નથી.. ત્યાં ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ અટેક કર્યો.. આ ઘર્ષણ ત્રીજા વિશ્વયુદ્ધનો સંકેત આપી રહ્યા છે.. અને બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી સાબિત થવાનો ખતરો વધી રહ્યો છે..