કોરોનાની સ્થિતિ અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજ્ય સરકારે લીધેલા પગલાના કારણે રિકવરી રેટ 91.06 ટકા આવ્યો છે.
કોરોનાની સ્થિતિ અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજ્ય સરકારે લીધેલા પગલાના કારણે રિકવરી રેટ 91.06 ટકા આવ્યો છે.
બ્રેકિંગ ન્યૂઝ