અર્થતંત્ર / કોરોના સંકટમાં સામાન્ય માણસને લાગી શકે છે મોટો ઝટકો, GSTમાં વધારાના ટેક્સ પર અહેવાલમાં દાવો

 કોરોના સંકટમાં સામાન્ય માણસને લાગી શકે છે...

દેશ કોરોના સંકટથી પસાર થઇ રહ્યો છે, એવામાં સરકારે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર રાજસ્વ વધારવા માટે જીએસટીમાં વધારાનો ટેક્સ લગાવી શકે છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ