કોરોના વાયરસ(3-12-2020): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1540 નવા કોરોનાના કેસ નોંધાયા, કુલ આંકડો 2,14,309 પર પહોંચ્યો. આજે દર્દીઓ 1427 સાજા થયા અને 13 દર્દીઓના મોત થયા.
કોરોના વાયરસ(3-12-2020): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1540 નવા કોરોનાના કેસ નોંધાયા, કુલ આંકડો 2,14,309 પર પહોંચ્યો. આજે દર્દીઓ 1427 સાજા થયા અને 13 દર્દીઓના મોત થયા.
શા માટે નેતાઓને ચૂંટણી ટાણે ભૂવાઓ પાસે જવું પડે છે, સવાલ એ છે કે શું તેમને પાંચ વર્ષ દરમ્યાન તેમણે કરેલા કામો પર ભરોસો નથી હોતો કે તેમના કામ તેમને જીત અપાવશે ?
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઘણી ટીમો આ કેસમાં તપાસમાં લાગેલી છે. જેના કારણે ઈનપુટ મળતાં એક ટીમ પંજાબ ગઈ હતી. જ્યાંથી ફાયરિંગ માટે વપરાયેલી પિસ્તોલ સપ્લાય કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
સ્ત્રી હોય કે પુરુષ, દરેકને સોનાના દાગીના પહેરવાનું પસંદ હોય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે જેમને સોનું પહેરવાથી અદ્ભુત લાભ મળી શકે છે.
ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ તેની એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ (EGM)માં તેના IPO અંગે મહત્વની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે તેના IPOને શેરધારકો પાસેથી મંજૂરી મળી ગઈ છે.
અમદાવાદમાં લોકસભાની બે બેઠકો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ મેયરો માટે અશુભ મનાય છે કારણે કે અહીં એકને છોડતાં જેટલા પણ મેયરો લડ્યાં તે બધા હાર્યાં હતા.