કોરોના વાયરસ(1-12-2020): રાજ્યમં છેલ્લા 24 કલાકમાં 1477 નવા કેસ નોંધાયા, કુલ આંકડો 2,11,257 પર પહોંચ્યો. આજે 1547 દર્દીઓ સાજા થયા અને 15 દર્દીઓના મોત થયા.
કોરોના વાયરસ(1-12-2020): રાજ્યમં છેલ્લા 24 કલાકમાં 1477 નવા કેસ નોંધાયા, કુલ આંકડો 2,11,257 પર પહોંચ્યો. આજે 1547 દર્દીઓ સાજા થયા અને 15 દર્દીઓના મોત થયા.
ફેક્ટરીઓનુ કેમીકલ વાળુ પાણી ઠાલવવાને કારણે નદી ખુબ જ પ્રદુષિત થઇ રહી છે જે બાબતે હવે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ઝાંટકણી કાઢવામાં આવી
Lok Sabha Election 2024:ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ દુકાનો અને વાણીજ્યક સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગી/કર્મચારીઓ પણ મતદાન કરી શકે તે અંગે વ્યવસ્થા કરવા સૂચના અપાઈ
Lok Sabha Election 2024: શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ભાજપ હાર ભાળી ગયું છે એટલે અમારા ઉમેદવારોને દબાવે છે. ભાજપે 4 સમર્થકો પર દબાણ કરી ફોર્મમાં સહી નથી કરી તેવું લખાણ લખાવ્યુ છે
ગુડ બોડી ફંક્શન માટે પાણી પીવાની આદતનું ખૂબ મહત્વ છે. પાણી શરીરને ડિહાઈડ્રેશનની સમસ્યાથી બચાવે છે. પરંતુ તમારે એ વાત પણ જાણવી જરુરી છે કે પાણી ક્યારે પીવું જોઈયે અને ક્યારે નહી.
Lok Sabha Election 2024: દેશ આઝાદ થયો ત્યારે કેટલાય લોકોનું કહેવુ હતુ કે આ દેશમાં ડેમોક્રેસી વધારે સમય નહીં ટકી શકે, પરંતુ તે આશંકા ભારતે ખોટી સાબિત કરી. આવી જ એક બીજી આશંકા પણ ભારતે ખોટી સાબિત કરી હતી જ્યારે દેશમાં પ્રથમ ચૂંટણીની જાહેરાત થઈ હતી.
Health News: શુગર એટલે કે ખાંડ આપડે મોટાભાગે ઘણી ફૂડ આઈટમ્સમાં નાખીને ખાઈએ છીએ. તેનાથી ભોજનની મીઠાસ વધે છે જે આપણને ખૂબ જ પસંદ પણ આવે છે પરંતુ તેના કારણે સ્વાસ્થ્યને પણ ખૂબ જ નુકસાન થાય છે.
Pushpa-2 Box Office Collection: સાઉથ સિનેમાથી લઈને પેન ઈન્ડિયા સુપરસ્ટાર સુધીની સફર નક્કી કરનાર એક્ટર અલ્લી અર્જૂન પોતાની ફિલ્મ પુષ્પા 2ને લઈને સતત લાઈમલાઈટમાં છવાયેલા છે. હાલ ફિલ્મની રિલીઝમાં સમય છે પરંતુ પુષ્પા-2ની કમાણીનો સિલસિલો શરૂ થઈ ચુક્યો છે.
ભારતમાં કેન્સરના કેસોમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. આમાં પેટના કેન્સરના કેસ પણ વધી રહ્યા છે. ખાવાપીવાની ખરાબ આદતોને કારણે પેટમાં કેન્સર થાય છે. શરૂઆતમાં આના લક્ષણોને લોકો અવગણી નાખે છે, પછી ધીમે-ધીમે તકલીફ વધવા લાગે છે અને છેલ્લે દર્દીની સ્થિતિ ગંભીર થઈ જાય છે.
Lok Sabha Election 2024 Latest News : રાહુલ ગાંધીનું નામ લીધા વિના PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસના રાજકુમાર પણ વાયનાડમાં મુશ્કેલી જોઈ રહ્યા છે. જેમ તેઓ અમેઠીથી ભાગ્યા હતા તેવી જ રીતે તેઓ વાયનાડ પણ છોડી દેશે
બાઇકમાં મોટાભાગની સમસ્યાઓ સમયસર સર્વિસ ન મળવાને કારણે થાય છે. જો તમે સમયસર સર્વિસ કરાવતા રહેશો ક્યારેય બાઇક રિપેર કરાવવા માટે હજારો રૂપિયા ખર્ચવા પડશે નહીં.