ભારતમાં હેપેટાઇટિસનાં દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે લીવરના રોગોનું જોખમ વધી રહ્યું છે. વિશ્વભરમાં દર વર્ષે 13 લાખ લોકો લીવરના ઇન્ફેક્શન કારણે મૃત્યુ પામે છે. લીવરના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. ચાલી જાણીએ લીવરને સ્વસ્થ અને રોગોથી કેવી રીતે દૂર રાખવું?
Investment RD Vs Mutual Funds: પૈસા ઈન્વેસ્ટ કરતા પહેલા ઈન્વેસ્ટમેન્ટની રીતો વિશે જાણવું ખૂબ જ જરૂરી હોય છે. મોટાભાગે ઈન્વેસ્ટમેન્ટ કરતા લોકો સિક્યોરિટી અને રિટર્ન જેવા ફેક્ટર્સ પર ધ્યાન આપે છે.
અમદાવાદની ખાનગી શાળાઓમાં RTE પ્રવેશ મુદ્દે DEO દ્વારા પરિપત્ર કરી શાળાઓને સૂચન કરવામાં આવ્યું છે. જેમાં વાલીઓ પાસે વધારાનાં દસ્તાવેજ ન માંગવા સૂચના કરવામાં આવી છે.
Hot Weather Can Cause These Diseases: હાલ દેશના ઘણા રાજ્યોમાં તાપમાન વધી રહ્યું છે. ગરમ વાતાવરણના કારણે બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. આ સિઝનમાં થયેલી બીમારી ગંભીર પરિણામ લાવી શકે છે. ગરમીમાં લોકોને ત્રણ પ્રકારની બીમારી થઈ શકે છે.
રાજ્યમાં ઉનાળામાં ગરમીએ માઝા મુકી છે. અમદાવાદ સહિત રાજ્યનાં અનેક શહેરમાં આજે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર નોંધાયો હતો જ્યારે 42.2 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આજે પોરબંદર, જુનાગઢમાં હીટવેવની આગાહી કરી છે.
એસ શંકરની પુત્રીનાં લગ્નમાં રણવીર સિંહ અને એટલી બોલિવૂડના ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રણવીર સિંહ એટલીને ડાન્સ કરતા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.
ઈરાન પર ઇઝરાયલે કરેલી જવાબી કાર્યવાહીની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો થયો છે, શેરબજાર શરૂઆતનાં ટ્રેડિંગમાં જ ધડામ થઈ ગયું.
કેન્દ્રીય ગૃહમંત્રી આજે ઉમેદવારી નોંધાવશે. આજે તેઓ તેમનાં સમર્થકો ખાતે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે. તેમજ દિલ્લીમાં બીજા તબક્કાની ચૂંટણી માટે તૈયારી કરશે.
World Liver Day 2024: લિવર કેન્સર પણ વૈશ્વિક સ્તર પર સ્વાસ્થ્ય માટે મોટો ખતરો રહ્યો છે. સંશોધકોએ જણાવ્યા અનુસાર લાઈફસ્ટાઈલની અમુક ખરાબ આદતો લિવરની સમસ્યાઓ અને લિવર કેન્સરનું પણ કારણ બની શકે છે.
દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલને ઇન્સ્યુલિન ન આપવાના આરોપો પર ડીજી જેલ પાસેથી 24 કલાકની અંદર વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. રાજ નિવાસ અનુસાર, એલજીએ AAP નેતાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
Astrology: તમારા ઘરમાં દિવાલ પર તમને ગરોળી ફરતી દેખાય તો તમારૂ રિએક્શન શું હોય છે? મોટાભાગે લોકો ગરોળી જોઈને તેનાથી દૂર ભાગે છે. પરંતુ શું તમે જાણો છો કે ગરોળી કુબેરની સવારી હોય છે? પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો ગરોળી દેખાવવી શુભ છે કે અશુભ?
એમપીનું છિંદવાડા કોંગ્રેસના નેતા કમલનાથનો ગઢ રહ્યું છે. પરંતુ આ વખતે ચૂંટણીનો સંઘર્ષ રસપ્રદ છે. ઉત્તર-પૂર્વમાં ભાજપનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે કોંગ્રેસ ઘણી બેઠકો પર સ્પર્ધામાં જોવા મળી રહી છે.
વેજલપુરમાં સભા સંબોધતા તેમણે કહ્યું આપણા નરેન્દ્રભાઇએ દેશને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે. 11માં નંબર પર આપણું અર્થતંત્ર હતું. નરેન્દ્રભાઇએ જોતજોતામાં 11માં નંબર પરથી 5માં નંબર પર લાવવાનું કામ કર્યું છે