ઉત્તરાયણ પર્વને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી, કહ્યું- પતંગનો ઓચ્છવ મનુષ્યની થનગનતી ઉર્મિઓને વાચા આપનારુ પર્વ છે, ઉત્તરાયણ પ્રગતિનાં નવા સોપાનો સર કરાવનાર બની રહે
ઉત્તરાયણ પર્વને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી, કહ્યું- પતંગનો ઓચ્છવ મનુષ્યની થનગનતી ઉર્મિઓને વાચા આપનારુ પર્વ છે, ઉત્તરાયણ પ્રગતિનાં નવા સોપાનો સર કરાવનાર બની રહે
બ્રેકિંગ ન્યૂઝ