મેરઠ ભાજપનો અભેદ્ય કિલ્લો માનવામાં આવે છે. છેલ્લી 8 ચૂંટણીમાંથી 6માં ભાજપ અહીંથી જીત્યું છે. જો કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને બસપા વચ્ચે જોરદાર ટક્કર હતી.
વસ્ત્રાપુરમાં 2 જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટનામાં 7 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા અને એક 70 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. આ મામલે ગાંધીનગરમાં ટ્રાફિકના PI ગોવિંદભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
PM Modi Rahul Gandhi Notice Of Election Commission: BJP અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓએ એક બીજાના વરિષ્ઠ નેતાઓ પર ધર્મ, જાતી, સમુદાય અને ભાષાના આધાર પર નફરત અને વિભાજન પેદા કરવાનો આરોપ લગાવ્યો છે.
Weather Forecast: હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રેહશે. પવનની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ વધશે. જ્યાં રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી આસપાસ તાપમાન વધશે. જેના કારણે ગરમીનો વધુ અહેસાસ થશે.
વડોદરામાં એક અનોખા ઉમેદવાર અનોખી રીતે પ્રચાર કરી રહ્યા છે. સતત 6 ચૂંટણીમાં હાર મળી છતાં નિરાશ ન થયા. સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ફોર ઇન્ડિયા પાર્ટીના ઉમેદવાર છે તપનદાસ ગુપ્તા.
વડોદરા હરણી દુર્ઘટનાને લઈને સુઓમોટો અરજી પર વધુ એક અરજી કરાઈ છે. દુર્ઘટનાનો ભોગ બનનાર પરિવારે કોટીયા પ્રોજેક્ટ, ડોલ્ફિન એન્ટરટેઈનમેન્ટ, સનરાઈઝ સ્કૂલને પક્ષકાર બનાવવા અરજી કરી છે.
આજકાલ લોકો ઘણા જુગાડ કરતા હોય છે, ત્યારે આવો જ એક જુગાડ ટેકનીક સાથે જોડાયેલો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ માટીના માટલાને ઓટોમેટિક માટલામાં ફેરવી નાખ્યું છે.
Withdraw Money From Bank Account: શું બંધ પડેલા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકાય છે? જો તમારે પણ આવા પ્રકારના કોઈ પ્રશ્ન છે તો અહીં જાણો તેનું સોલ્યુશન.
VVPAT-EVM મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને અમે તેને નિયંત્રિત કરી શકતા નથી. કોર્ટે આ મામલામાં નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવાની છે. ત્યારે યાત્રા ધામ વિકાસ બોર્ડની જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્રારા મંદિરથી 700 મીટરના અંતરે બે હેલિપેડ તૈયાર કરાયા છે.
JEE મેઇન સેશન-2નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. JEE મેઇનમાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર તેમના પરિણામો ચેક કરી શકે છે.
બોલિવૂડ એક્ટર આમિર ખાન આવતા મહિને દિલ્હી પહોંચશે. તે પોતાની ફિલ્મ 'સિતારે જમીન પર'ના શૂટિંગ માટે અહીં આવી રહ્યો છે. આ ફિલ્મમાં આમિર ખાન સાથે અભિનય કરનાર 11 બાળકો પણ પહોંચશે.
પશ્ચિમ ચંપારણ સીટ પર ભાજપના ઉમેદવાર સંજય જયસ્વાલને અપક્ષ પડકાર આપી રહેલા મનીષ કશ્યપને પાર્ટીમાં કોઈ જવાબદારી અથવા એમએલસી ઓફર આપવામાં આવે તેવી ચર્ચા છે. મનોજ તિવારી સાથે ચર્ચા બાદ સહમતિ સધાઈ.
પાણીનો બગાડ અટકાવવા માટે, ભારતીય રેલ્વેએ નિર્ણય લીધો છે કે વંદે ભારત ટ્રેનમાં મુસાફરોને હવે ટ્રેનની મુસાફરી દરમિયાન 500 ml રેલ નીર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (PDW) બોટલ આપવામાં આવશે.
વસ્ત્રાપુર ગામમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો, જેમાં 7 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા અને એક 70 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી.