અવિરત વરસાદને પગલે દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવાઇ, મંદિર શિખર પર દરરોજ 5 ધજા ચડાવવામાં આવે છે, સુરક્ષાના ભાગરૂપે તંત્રની સલાહ મુજબ લેવાયો નિર્ણય
અવિરત વરસાદને પગલે દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવાઇ, મંદિર શિખર પર દરરોજ 5 ધજા ચડાવવામાં આવે છે, સુરક્ષાના ભાગરૂપે તંત્રની સલાહ મુજબ લેવાયો નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ