દહીં ખાવું શરીર માટે ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ તેના અનેક ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. આમાંથી બનાવેલા રાયતા ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે હળવા હોય છે પરંતુ તેમાં કેટલીક વસ્તુઓ ભેળવવાનું ટાળવું જોઈએ.
Arjun Modhwadia Statement: અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, હું જે સમય કોંગ્રેસમાં જોડાયો હતો તે વખતની અને અત્યારની કોંગ્રસ જુદી છે અત્યારે તો માત્ર એક ટોળકી ઉભી થયેલી છે
Astro Tips: શુમ તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે ભગવાનને ભોગ કે નીવેદ અર્પિત કરીએ છીએ તો તેની યોગ્ય રીત કઈ છે અને કેટલા સમય સુધી આપણે ભગવાનની સામે ભોગ મુકવો જોઈએ?
The Great Indian Kapil Show: કોમેડિયન કપિલ શર્માના શો પર પહેલી વખત આમિર ખાન મહેમાન બનીને આવવાના છે. નેટફ્લિક્સ પર શરૂ થયેલા કપિલના શો The Great Indian Kapil Showથી આમિર ખાનના એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.
બીજા તબક્કામાં વાયનાડ સહિત કેરળની તમામ 20 બેઠકો મતદાન થશે. કોંગ્રેસે ફરી એકવાર રાહુલ ગાંધીને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે, તો સામે સીપીઆઈ પાર્ટીના જનરલ સેક્રેટરી ડી રાજાના પત્ની એની રાજા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
Body Detox Drinks: બોડીને થોડા થોડા સમયે ડિટોક્સિફિકેશનની જરૂર હોય છે. એવામાં નેચરલ રીતે શરીરમાં જમા ટોક્સિનને કાઢવા માટે અહીં જણાવેલ ડ્રિંક્સ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ગરમીમાં બહાર રહેવાથી કે વધુ પડતું શારીરિક કામ કરવાથી ઉનાળામાં ખૂબ જ તરસ લાગે છે. જેનું કારણ છે શરીરનું ડિહાઇડ્રેટેડ થવું, પરંતુ ભૂલથી પણ વધારે પાણી ન પીવો.
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ કહ્યું હતું કે અમેરિકામાં વારસાગત ટેક્સ વસૂલવામાં આવે છે. જો કોઈની પાસે $100 મિલિયનની સંપત્તિ છે અને જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે તે ફક્ત 45% તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે, સરકાર 55% લે છે. તેમના નિવેદન પર વિવાદ થયો હતો. કોંગ્રેસે પણ પોતાની જાતને દૂર કરી. હવે પીએમ મોદીએ સામ પિત્રોડાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
હવે સામે આવેલા લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે કેનેડાના વિઝા અપ્રૂવ થવામાં 3થી 4 મહિનાનો લાંબો સમય લાગી રહ્યો છે. આ વાર લાગવાની શરૂઆત જાન્યુઆરી મહિનાથી થઈ છે. એટલે જો તમારે કેનેડા ભણવા જવું હોય તો સ્ટુડન્ટ વિઝા માટે અગાઉથી પ્લાનિંગ કરજો નહીં તો તમે ઈન્ટેક ચૂકી શકો છો.
લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપબાજી શરૂ કરી છે. આ બાબતે કોંગ્રેસ દ્વારા તંત્ર દ્વારા મતદાતાઓને ડરાવવા તેમજ ધમકાવવાનાં પ્રયાસ થયા છે. આ સમગ્ર બાબતે વીડિયો કે ઓડિયો કોંગ્રેસ દ્વારા જાહેર કરેલ નંબર પર મોકલવાનું કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા કહ્યું હતું.