Lok Sabha Election 2024 Latest News: 2004ની લોકસભા ચૂંટણીમાં ગોવિંદાએ ભાજપના સાંસદને હરાવ્યા હતા, જોકે ગોવિંદાએ બાદમાં રાજકારણ છોડી દીધું હતું, દાઉદ સાથે કનેક્શન હોવાનો પણ આરોપ લાગ્યો અને હવે ફરી રાજકારણમાં એન્ટ્રી
Health Benefits: ડ્રાય ફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયાદાકારક હોય છે. તેમાં પણ સૂકી કાળી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
Team VTV09:06 AM, 29 Mar 24 | Updated: 09:29 AM, 29 Mar 24
કંગના રનૌત, અરુણ ગોવિલ પછી ગોવિંદાએ ફરી રાજકારણમાં પ્રવેશ કર્યો છે. એવામાં હવે કૃતિ સેનનને પૂછવામાં આવ્યું કે શું તેણી ભવિષ્યમાં રાજકારણમાં પોતાનો હાથ અજમાવવા માંગશે કે નહીં.
Mukhtar Ansari Death Latest News: પિતાની લાશ જોયા બાદ ઉમરે કહ્યું કે, તેના પિતાને ઝેર આપવામાં આવ્યું હતું, લોકોને ICUમાંથી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે પરંતુ તેઓએ મારા પિતાને જેલમાં ધકેલી દીધા
Team VTV08:39 AM, 29 Mar 24 | Updated: 08:41 AM, 29 Mar 24
ગઇકાલે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં રિષભ પંત આઉટ થયા બાદ ગુસ્સામાં જોવા મળ્યો હતો અને તેનો એક વિડીયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે.
Team VTV08:23 AM, 29 Mar 24 | Updated: 08:24 AM, 29 Mar 24
પંતે કહ્યું, 'ઘણી વખત એવું બને છે કે ધીમી શરૂઆત પછી બેટ્સમેન ડેથ ઓવરોમાં ઝડપી રન બનાવવાનો પ્રયાસ કરે છે. આજની મેચમાં પણ એવું જ થયું. નિશ્ચિતરૂપે હું આ હારથી નિરાશ છું..
Health Benefits Of Eating Clove: ભારતીય કિચનમાં ઘણા એવા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે જ સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે. લવિંગ આ મસાલામાંથી એક છે જે મોટાભાગે ઘણા વ્યંજનોમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
Team VTV07:35 AM, 29 Mar 24 | Updated: 07:39 AM, 29 Mar 24
જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. જેમ દરેક નામ પ્રમાણે રાશિચક્ર હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા અનુસાર સંખ્યાઓ હોય છે.
Team VTV07:29 AM, 29 Mar 24 | Updated: 07:29 AM, 29 Mar 24
દેવ દર્શન: સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા જલેબી હનુમાન દાદાના મંદિરે સવારથી દર્શનાર્થી ટોળા ઉમટી પડે છે. જલેબી હનુમાનજી દાદાના દર્શન કરવા ભાવિકો દૂરદૂરથી આવે છે.
Ahmedabad news: અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં લવ જેહાદ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવી છે, AMTS બસનો કંડક્ટર અન્ય ધર્મનો હોવા છતાં ખોટી પોતાની ઓળખ આપી યુવતી સાથે લગ્ન કર્યા હતા
Health: ખરાબ સપના આવવાના કારણે અનેક લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ખરાબ સપના આવવા પાછળ ઘણા કારણો છુપાયેલા છે જો તમે પણ આ સમષ્યાથી પીડાતા હોય તો તમારે એના કારણો જાણવા જરૂરી છે અને તેને કેવી રીતે રોકવા એ પણ જાણવુ એટલુ જ જરૂરી છે.
18 વર્ષથી વધુ સમયથી જેલમાં રહેલા મુખ્તાર અન્સારીના દાદા ડો.મુખ્તાર અહેમદ અંસારી સ્વતંત્રતા સેનાની હતા. ગાંધીજી સાથે કામ કરતી વખતે તેઓ 1926-27માં કોંગ્રેસના અધ્યક્ષ પણ હતા.