અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ IAS રાજીવ ગુપ્તા વિરુદ્ધ વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખીને ફરિયાદ કરી છે કે, રાજીવ ગુપ્તાએ કોરોનાની માહિતી છુપાવી છે. એટલું જ નહીં પરંતુ રાજીવ ગુપ્તા વિરૂદ્ધ પગલા ભરવાની પણ માંગ કરી છે.
અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ IAS રાજીવ ગુપ્તા વિરુદ્ધ વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખીને ફરિયાદ કરી છે કે, રાજીવ ગુપ્તાએ કોરોનાની માહિતી છુપાવી છે. એટલું જ નહીં પરંતુ રાજીવ ગુપ્તા વિરૂદ્ધ પગલા ભરવાની પણ માંગ કરી છે.
બ્રેકિંગ ન્યૂઝ