અમદાવાદ: ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં વધ્યો પાણીનો પ્રવાહ, નદીકિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા, અમદાવાદ કલેક્ટર અને AMC તંત્ર ખડેપગે, જ્યાં સુધી પાણીનો પ્રવાહ ઓછો નહીં થાય ત્યાં સુધી રિવરફ્રન્ટ વોક વે બંધ રહેશે