રાજનીતિ / અમારા પૂર્વજો તો હિન્દુ હતા, તેમણે ધર્મ પરિવર્તન કર્યું, સરકારના આ મંત્રીના નિવેદનથી રાજકારણમાં હડકંપ

zaman khan said his ancestors were hindu rajputs they converted

ધર્મ પરિવર્તનના મુદ્દે થઈ રહેલા રાજકારણ વચ્ચે બિહાર સરકારના લઘુમતી કલ્યાણ મંત્રી જમા ખાને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ