મદદ / ઓડિશા ટ્રેન અકસ્માતમાં પીડિતોની વ્હારે આવ્યો ટીમ ઇન્ડિયાનો આ પ્લેયર, આટલા લાખ કર્યા ડોનેટ

Yuzvendra Chahal shows big heart, donates money to help victims of Odisha train accident

બાલાસોરમાં થયેલ ટ્રેન અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા અને 1100થી વધુ લોકો ઘાયલ થયા. એવામાં ટીમ ઈન્ડિયાના યુઝવેન્દ્ર ચહલે આ દુર્ઘટનામાં પીડિતોની મદદ માટે યોગદાન આપ્યું છે

બ્રેકિંગ ન્યૂઝ